- નેશનલ
ટ્રેનના પૈડા નીચે છુપાઈને પ્રવાસ કરી રહ્યો હતો યુવક, કારણ પૂછતાં કર્યો એવો ખુલાસો કે…
મધ્ય પ્રદેશના જબલપુરથી એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે કે જેના વિશે સાંભળીને તમે ખુદ ચોંકી ઉઠશો અને એનાથી પણ વધારે તમારા રૂંવાડા ઊભા થઈ જશે. અહીં એક યુવકે 250 કિલોમીટરની મુસાફરી ટ્રેનના નીચે પૈડાં વચ્ચે છુપાઈને કરી…
- મનોરંજન
Allu Arjun સાથે સરખામણી પણ Amitabh Bachchan એ કહ્યું એમની સાથે મારી કોઈ…
હાલમાં બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પાઃટુ (Movie Pushpa-2)નો જાદુ છવાયેલો છે. પુષ્પાનો ક્રેઝ દર્શકો અને સેલિબ્રિટીઓ પર પણ એટલો છવાયેલો છે કે સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ પર…
- આમચી મુંબઈ
Nita Ambani ના ડાયમંડ ઈયરરિંગ્સ પર છે આ અમેરિકન મહિલાની નજર, કહી એવી વાત કે…
ભારતના જાણીતા અને ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ નીતા અંબાણી તો પોતાની ફેશન અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. સ્ટાઈલિશ…
- નેશનલ
સોનિયા અને રાહુલ ગાંધી સાથે મતભેદમાં બે વાર પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા ડૉ. મનમોહન…
નવી દિલ્હીઃ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે એક દાયકા સુધી દેશના વડા પ્રધાન તરીકે ફરજ બજાવી અને સફળતાપૂર્વક વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થાનું સૂકાન સંભાળ્યું, છતાં તેમને વિપક્ષો દ્વારા હંમેશાં ગાંધી પરિવારના કહેવા પ્રમાણે કરતા રિમોટ કન્ટ્રોલ્ડ વડા પ્રધાન જ…
- સુરત
સુરતમાં પત્ની, બાળક અને માતા-પિતા પર ઘાતકી હુમલો કરી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; પત્ની-બાળકનું મૃત્યુ…
સુરતઃ સુરતનાં સરથાણા વિસ્તારમાં ચકચાર જગાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરનાં સરથાણામાં સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુનાં ઘા કર્યા છે જેમાં પત્ની અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી…
- નેશનલ
મનમોહન સિંહ દેશના એકમાત્ર વડાપ્રધાન, જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દેશના નાણા પ્રધાન અને આરબીઆઈ ગવર્નરની જવાબદારી સંભાળી છે. આ પણ વાંચો : ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી તેઓ…
- આમચી મુંબઈ
“મનમોહન સિંહ ભારતના વર્તમાન સમયના વાસ્તવિક શિલ્પકાર”; રાજ ઠાકરેએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ!
મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગઈકાલે દિલ્હીની એક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર…