- નેશનલ
સોનિયા અને રાહુલ ગાંધી સાથે મતભેદમાં બે વાર પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર થઈ ગયા હતા ડૉ. મનમોહન…
નવી દિલ્હીઃ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે એક દાયકા સુધી દેશના વડા પ્રધાન તરીકે ફરજ બજાવી અને સફળતાપૂર્વક વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થાનું સૂકાન સંભાળ્યું, છતાં તેમને વિપક્ષો દ્વારા હંમેશાં ગાંધી પરિવારના કહેવા પ્રમાણે કરતા રિમોટ કન્ટ્રોલ્ડ વડા પ્રધાન જ…
- સુરત
સુરતમાં પત્ની, બાળક અને માતા-પિતા પર ઘાતકી હુમલો કરી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ; પત્ની-બાળકનું મૃત્યુ…
સુરતઃ સુરતનાં સરથાણા વિસ્તારમાં ચકચાર જગાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરનાં સરથાણામાં સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુનાં ઘા કર્યા છે જેમાં પત્ની અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી…
- નેશનલ
મનમોહન સિંહ દેશના એકમાત્ર વડાપ્રધાન, જેમના હસ્તાક્ષર ભારતીય ચલણી નોટો પર…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દેશના નાણા પ્રધાન અને આરબીઆઈ ગવર્નરની જવાબદારી સંભાળી છે. આ પણ વાંચો : ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી તેઓ…
- આમચી મુંબઈ
“મનમોહન સિંહ ભારતના વર્તમાન સમયના વાસ્તવિક શિલ્પકાર”; રાજ ઠાકરેએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ!
મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગઈકાલે દિલ્હીની એક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર…
- નેશનલ
મનમોહન સિંહને જીવનભર અફસોસ રહ્યો, તેમની આ ઇચ્છા અધુરી રહી ગઇ…
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે ગુરુવારે રાત્રે 9.51 કલાકે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કુશળ અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહ એ સાબિત કરી બતાવ્યું કે…
- આમચી મુંબઈ
૫૦૦ કરોડ રૂપિયાની ૧૩૩૦ નવી ઈ-બસ ખરીદશે બેસ્ટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ ‘બેસ્ટ’ હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ તેની પાસે પૈસા બચ્યા નથી. બેસ્ટના પોતાના કાફલામાં રહેલી બસો પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે પંદરમાં…
- આમચી મુંબઈ
બોરીવલી સ્ટેશન પાસે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલીવાસીઓને આગામી વર્ષના ચોમાસા પહેલા સ્ટેશન બહારના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી રાહત મળવાની છે. બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે બોરીવલી વિસ્તારની મુલાકાત લઈને રસ્તાના કામ ચોમાસા પહેલા ઝડપથી કરવાની સાથે જ બોરીવલી રેલવે સ્ટેશન બહાર ચોમાસા…
- ટોપ ન્યૂઝ
સિંગતેલમાં રૂ. 20 નો ચમકારો, આયાતી તેલમાં આગેકૂચ…
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના માર્ચ વાયદામાં 12 રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં આયાતી તેલમાં અને મથકો પાછળ દેશી તેલના…