- આમચી મુંબઈ
હૉસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની હત્યા પ્રકરણે એકાઉન્ટન્ટની ધરપકડ…
લાતુર: લાતુર શહેરમાં આવેલી હૉસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની હત્યા સાથે સંકળાયેલા એકાઉન્ટન્ટની પોલીસે ધરપકડ કરી હતી. આ પણ વાંચો : મર્ચન્ટ નેવીના નિવૃત્ત અધિકારીને ઝેરી આપી મોતને ઘાટ ઉતાર્યો: પિતા-પુત્ર પકડાયા એકાઉન્ટન્ટ પકડાતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ત્રણ પર…
- સ્પોર્ટસ
યશસ્વીએ ફીલ્ડિંગમાં ટીમ ઇન્ડિયાને ભારે નુકસાન કર્યું, જાણો કોને-કોને કેવા જીવતદાન આપ્યા…
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં અહીં રમાતી બૉક્સિંગ-ડે ટેસ્ટમાં ઓપનર યશસ્વી જયસ્વાલ શુક્રવારના બીજા દિવસે વિરાટ કોહલી સાથેની ગેરસમજમાં રનઆઉટ થઈ ગયો એ બહુ ખોટું થયું, પણ એ પહેલાં તેણે 82 રન બનાવીને ભારતની જડબાતોડ પ્રથમ ઇનિંગ્સ માટે સારો પાયો નાખી આપ્યો…
- સુરત
Surat માં કરાયો અનોખો વિરોધ, પત્ની પીડિત પતિઓએ પુરૂષ આયોગની માંગ કરી…
અમદાવાદ : ગુજરાતના સુરતમાં(Surat)પત્ની પીડિત પતિઓએ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું. આ પીડિત પતિઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ પુરૂષ આયોગની રચનાની પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે…
- મનોરંજન
Happy Birthday: બોલીવૂડના પહેલા સુપરસ્ટારે જ્યારે એકસાથે પાંચ લાખ રોકડા જોયા ત્યારે…
આજના સમયમાં પણ એક એવો મોટો વર્ગ છે જેમની માટે એકસાથે પાંચ લાખ રૂપિયા એક સપનું અથવા આશ્ચર્ય અને અતિ આનંદ આપે તેવી વાત છે. તો 70 ના દાયકામાં તો આ મોટી વાત હોય જ ને…આજે એક એવા જ અભિનેતાનો…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ 2025 માં માર્કેટિંગની માનસિકતા કેળવો…
-સમીર જોશીત્રણ દિવસ પછી આપણે 2025માં પ્રવેશ કરીશું. વ્યક્તિગત અને વ્યવસાયી જીવન માટે નવા સંકલ્પો લેવાશે. માર્કેટિંગની વાત આવતાં વેપારીઓ તેને ગિમિક તરીકે ગણે છે. જયારે ડિજિટલની વાતો ચાલતી હતી તેવામાં AIની વાતો થવા લાગી. આના સહારે લોકો માર્કેટિંગ કરવા…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : ‘અમિતાભની મા’ થવાનું સપનું સાકાર થવા પહેલાં જ રગદોળાઈ ગયું!
-મહેશ્વરી ગણપતિ ઉત્સવના નાટકમાં નાનાં ગામડાઓમાં નાનકડા સ્ટેજ પર કામ કરી નાટ્ય સૃષ્ટિમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે સપનામાંય નહોતું વિચાર્યું કે એક દિવસ દેશી નાટક સમાજના નાટકોમાં કામ કરવાની તક મને મળશે. એ દિવસ પણ ઉગ્યો પણ સંજોગોએ એવી…
- નેશનલ
જાણો ડો. મનમોહન સિંહના સંતાનો વિશે? આ ક્ષેત્રમાં મેળવી છે સિદ્ધિ…
નવી દિલ્હી: ભારતનાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. તેમનાં લગ્ન વર્ષ 1958માં ગુરુશરણ કૌર સાથે થયા હતા. તેમની ત્રણ પુત્રીઓ છે અને ત્રણે દીકરીઓએ નોખા કેડા પર પગલા માંડ્યા છે અને પોતાના ક્ષેત્રમાં…
- નેશનલ
પંચતત્વમાં વિલીન થયા મનમોહન સિંહ, રાજ્ય સન્માન અને ભીની આંખે દેશે આપી વિદાય…
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પહેલા કોંગ્રેસ કાર્યાલયથી નિગમ બોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં લોકસભામાં…
- નેશનલ
હિમવર્ષા બની મુશ્કેલી; કાશ્મીરમાં પ્રવાસીઓએ મસ્જિદોમાં લીધો આશરો, કુલ્લૂમાં અનેક વાહનો ફસાયા…
શ્રીનગર: જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. મોટી સંખ્યામાં પર્યટકો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો આનંદ માણવા પહોંચ્યા છે. પરંતુ આ હિમવર્ષા હવે પ્રવાસીઓ માટે આફત બની ગઈ છે. હિમવર્ષાના કારણે અનેક પ્રવાસીઓ…