- નેશનલ
દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) કાશ્મીરને (Kashmir) એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કાશ્મીરને દિલ્હીથી જોડવા માટે અમે નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈનથી સજ્જ 5 ટ્રેનને (New Train) લોન્ચ કરવામાં આવશે. વડા…
- નેશનલ
પાકિસ્તાનને ‘પરમાણુ પ્લાન્ટ’ બનાવવાનું લાઇસન્સ મળ્યું, ફાયદો થશે નુકસાન?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન વીજ ઉત્પાદન માટે તેનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ બનાવવા જઇ રહ્યું છે. કારણ કે દેશની પરમાણુ ઊર્જા રેગ્યુલેટરી એજન્સીએ તેના માટે લાઇસન્સ જારી કર્યું છે. આ પણ વાંચો : Pakistan પર તાલિબાનનો હુમલો, 2 ચોકી પર કબજો, 19…
- સુરત
જાણી લેજોઃ સુરત સ્ટેશન પર બ્લોકને લીધે આ ટ્રેનો પર થશે અસર…
અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સુરત યાર્ડ ખાતે પોઇન્ટ નંબર 172નું બ્લોક શિફ્ટિંગ મંગળવાર અને ગુરુવાર, 31 ડિસેમ્બર, 2024 અને 02 જાન્યુઆરી, 2025 ના રોજ હાથ ધરવામાં આવશે, તેવી માહિતી રેલવેએ આપી છે. આ કામને લીધે અપ અને ડાઉન મેઈન લાઈનો…
- ગાંધીનગર
Gujarat: રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ – 7 મનપાને આપી કરોડોની ભેટ…
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં વિકાસનાં કામો માટે કુલ રૂ. 1000.68 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ…
- આમચી મુંબઈ
સરપંચ હત્યા કેસ: માત્ર મિલકતો જપ્ત કરવાથી કામ નહીં ચાલે, આરોપીઓની ધરપકડ થવી જોઈએ: આઠવલે…
છત્રપતિ સંભાજીનગર: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ અને તેની સાથે જોડાયેલા ખંડણી કેસના આરોપીઓની મિલકતો જપ્ત કરવી પૂરતી નથી, ગુનેગારોની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ થવી જોઈએ, એમ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સોમવારે મૃતકના પરિવારને મળ્યા બાદ કહ્યું હતું.…
- આમચી મુંબઈ
આવતીકાલે PRS માં ટિકિટ બુકિંગ રહેશે બંધ, જાણો શા માટે?
મુંબઈ: પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)-મુંબઈ સેવા ૩૧ મી ડિસેમ્બરે રાત્રે ૧૧.૪૫ કલાકથી પહેલી જાન્યુઆરીના ૧.૧૫ કલાક સુધી દોઢ કલાક માટે ટ્રેન નંબરના રિનંબરિંગ માટે બંધ રહેશે. આ પણ વાંચો : ‘ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’નું નવું નામકરણ થયું, જાણો કેમ? આ બંધને…
- ઇન્ટરનેશનલ
બેંગકોકની હોટેલમાં આગ ફાટી નીકળતા 3 વિદેશીનાં મોત…
બેંગકોકઃ બેંગકોકના લોકપ્રિય પર્યટનસ્થળ ખાઓ સાન રોડ પરની એક હોટેલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ત્રણ વિદેશીના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ માહિતી થાઇલેન્ડની પોલીસે આપી હતી. આ પણ વાંચો : Dark December: છ પ્લેનક્રેશની…
- આમચી મુંબઈ
અભિનેત્રી પ્રાજક્તા માળી અંગે ભાજપના વિધાનસભ્યની ટિપ્પણી પરનો વિવાદ…
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ સોમવારે પાર્ટીના નેતાઓને સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસમાં અવરોધ ઊભો કરી શકે તેવી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું. આ પણ વાંચો : નવા વર્ષની પાર્ટી માટે પબ દ્વારા કોન્ડોમ, ઓઆરએસનું વિતરણઃ કોંગ્રેસે કરી…
- આમચી મુંબઈ
મલાડમાં ચાકુના ઘા ઝીંકી પત્નીની હત્યા:પતિનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વારંવારના ઝઘડાથી કંટાળી પિયર રહેવા જતી રહેલી પત્નીની ચાકુના ઘા ઝીંકી પતિએ કથિત હત્યા કરી હોવાની ઘટના મલાડમાં બની હતી. પત્ની પર હુમલા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. આ પણ…
- નેશનલ
એલોન મસ્કે ઠંડા પાડ્યા ટ્રમ્પનેઃ H-1B visa વિવાદમાં આવ્યો નવો વળાંક…
વૉશિંગ્ટનઃ પોતાની જ કેબિનેટના પ્રધાન અને ઉદ્યોગપતિ એલોન મસ્કે H-1B visa ના સમર્થનમાં આક્રમક વલણ અપનાવતા ફરી ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઢીલા પડ્યા છે. આ પણ વાંચો : Visa-waiver: ભારતીયો હવે આ દેશમાં પણ વિઝા વગર પ્રવાસ કરી શકાશે,…