- આમચી મુંબઈ
મલાડમાં ચાકુના ઘા ઝીંકી પત્નીની હત્યા:પતિનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વારંવારના ઝઘડાથી કંટાળી પિયર રહેવા જતી રહેલી પત્નીની ચાકુના ઘા ઝીંકી પતિએ કથિત હત્યા કરી હોવાની ઘટના મલાડમાં બની હતી. પત્ની પર હુમલા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. આ પણ…
- નેશનલ
એલોન મસ્કે ઠંડા પાડ્યા ટ્રમ્પનેઃ H-1B visa વિવાદમાં આવ્યો નવો વળાંક…
વૉશિંગ્ટનઃ પોતાની જ કેબિનેટના પ્રધાન અને ઉદ્યોગપતિ એલોન મસ્કે H-1B visa ના સમર્થનમાં આક્રમક વલણ અપનાવતા ફરી ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઢીલા પડ્યા છે. આ પણ વાંચો : Visa-waiver: ભારતીયો હવે આ દેશમાં પણ વિઝા વગર પ્રવાસ કરી શકાશે,…
- આપણું ગુજરાત
ગુજરાતના 13 જિલ્લામાં 222 વરુ કરે છે વસવાટ, ભાવનગરમાં સૌથી વધુ સંખ્યા…
ગાંધીનગર: એશિયાઈ સિંહો માટે જાણીતા ગુજરાતમાં વરુની સંખ્યા પણ સૌથી વધારે છે. તાજેતરમાં વન વિભાગના અહેવાલમાં જણાવાયું હતું કે રાજ્યના 13 જિલ્લામાં 220 થી વધુ વરુ વસવાટ કરે છે, જ્યારે ભાવનગરમાં સૌથી વધુ સંખ્યા આવેલી છે. આ પણ વાંચો :…
- આપણું ગુજરાત
ગુજરાત માટે 2024 નું વર્ષ કેવું રહ્યું? જાણો વર્ષ ભરની મુખ્ય ઘટના એક ક્લિકમાં…
અમદાવાદઃ વર્ષ 2024 ની વિદાય આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. દરેક વર્ષ પોતાની સારા નરસા પ્રસંગો, અનુભવો છોડી જતું હોય છે. રાજકીય દષ્ટિએ જોઈએ તો વર્ષ 2024 ગુજરાત માટે નકારાત્મક રહ્યું. ગુજરાત માટે, વર્ષ 2024 માદક દ્રવ્યોની દાણચોરી અને…
- નેશનલ
બોલો, ભારતમાં છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Jimmy Carter ના નામનું ગામ…
બોલો, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું ગઈકાલે એટલે કે રવિવારે 100 વર્ષની વયે નિધન થયું. કાર્ટર સેન્ટ અને અમેરિકન મીડિયા આઉટલેટ્સે તેમના નિધનની જાહેરાત કરી હતી. તમારી જાણ માટે કે જિમી કાર્ટર અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ હતા અને તેઓ આ પદ…
- ભુજ
ક્યાં છે કાયદો ને વ્યવસ્થા? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સની તલવારના ઘા ઝીંકીને હત્યા…
ભુજઃ રાજ્યભરમાં રોજ બનતા અને વધતા ગુનાખોરીના કિસ્સાઓમાં વધુ એક અરેરાટી જગાવતો કિસ્સો ઉમેરાયો છે. ગ્રામ્ય વિસ્તારના માંડવી તાલુકાના ગોધરા ખાતે બસ સ્ટેશન પર ઊભીને પોતાની ફરજ પર જવા બસની પ્રતીક્ષા કરતી એક પરિચારિકા (નર્સ)ને જાહેરમાં તલવારના ઉપરા-ઉપરી ઘા ઝીંકીને…
- નેશનલ
‘રાષ્ટ્રીય શોક હોવા છતાં રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા…’, ભાજપે વિપક્ષી નેતા પર કર્યો મોટો હુમલો…
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવી રહ્યો છે. દેશવિદેશના મહાનુભાવો તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એવા સમયે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. કૉંગ્રેસે આક્ષેપ…
- નેશનલ
‘યુપી સરકારની માનસિકતા જ સાંપ્રદાયિક છે’ ઓવૈસીએ ભાજપ ઉપરાંત સપા અને કોંગ્રેસને પણ ફટકાર લગાવી…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનું સંભલ શહેર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણનના કેન્દ્રમાં છે, સંભલની જામા મસ્જીદની જગ્યાએ હિંદુ મંદિર હોવાના દાવા બાદ કોમી તણાવ પેદા થયો છે. સર્વેની કામગીરી દમિયાન થયેલી હિંસા બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનવવામાં (Sambhal violence)…
- નેશનલ
ગુરુ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ યોગ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને એમાંથી જ એક યોગ છે ષડાષ્ટક યોગ. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એક-બીજાથી છઠ્ઠા કે આઠમા ભાવમાં સ્થિત હોય. 2025ની શરુઆતમાં જ એટલે કે ત્રીજી જાન્યુઆરીના રોજ…
- નેશનલ
Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું! સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ જામશે રંગત…
લખનઉ: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના…