- નેશનલ
‘યુપી સરકારની માનસિકતા જ સાંપ્રદાયિક છે’ ઓવૈસીએ ભાજપ ઉપરાંત સપા અને કોંગ્રેસને પણ ફટકાર લગાવી…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનું સંભલ શહેર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણનના કેન્દ્રમાં છે, સંભલની જામા મસ્જીદની જગ્યાએ હિંદુ મંદિર હોવાના દાવા બાદ કોમી તણાવ પેદા થયો છે. સર્વેની કામગીરી દમિયાન થયેલી હિંસા બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનવવામાં (Sambhal violence)…
- નેશનલ
ગુરુ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ યોગ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને એમાંથી જ એક યોગ છે ષડાષ્ટક યોગ. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એક-બીજાથી છઠ્ઠા કે આઠમા ભાવમાં સ્થિત હોય. 2025ની શરુઆતમાં જ એટલે કે ત્રીજી જાન્યુઆરીના રોજ…
- નેશનલ
Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું! સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ જામશે રંગત…
લખનઉ: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના…
- નેશનલ
BPSC Protest: બિહારમાં પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો પર પોલીસે કર્યો લાઠીચાર્જ; અનેકની અટકાયત…
પટણાઃ બિહારમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે તેમની માંગણીને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવાસસ્થાન સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન…
- સ્પોર્ટસ
`બર્થ-ડે બૉય’ કિરમાણીની આત્મકથાએ ખ્યાતનામ ખેલાડીઓને વર્ષો પછી પાછા ભેગા કર્યાં…
બેન્ગલૂરુઃ ભારતના મહાન વિકેટકીપર-બૅટર અને 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડી સૈયદ કિરમાણીની આત્મકથા સ્ટમ્પ્ડ’નું રવિવારે બેન્ગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું એ પ્રસંગે દેશના ખ્યાતનામ ક્રિકેટરો ઉપસ્થિત હતા. રવિવાર, 29મી ડિસેમ્બરે કિરમાણીનો 75મો જન્મદિન હતો. આ પણ વાંચો :…
- નેશનલ
વિમાની દુર્ઘટનામાં કોણ ચૂકવે છે વળતર? કેટલું મળે છે વળતર? જાણો અહી…
તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અગાઉ પણ અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 38 લોકોના મોત થયા હતા. હવે સવાલ એ છે…
- આમચી મુંબઈ
હાઈ કોર્ટનું મોટું પગલુંઃ મહારાષ્ટ્ર – ગોવામાં ‘વીડિયો કોન્ફરન્સિંગ’ સુનાવણીના નિયમો બદલ્યા…
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટે રાજ્યની અદાલતો અને ટ્રિબ્યુનલ્સની ન્યાયિક કાર્યવાહીને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહારાષ્ટ્રમાં અદાલતી સુનાવણી માટે વીડિયો કોન્ફરન્સિંગ (વીસી)ના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો ઓનલાઇન સુનાવણીની સુરક્ષા અને પ્રામાણિકતાની ખાતરી કરશે.…
- દ્વારકા
યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ્યુંઃ દ્વારકામાં ભક્તોની હાલત કફોડી…
દ્વારકા: હાલ નાતાલનાં રજાના દિવસોમાં ગુજરાતનાં યાત્રાધામો સહિત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનું માનવ મહેરામણ ઊમટ્યું છે. આ રજાના દિવસોમાં પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે તો બીજી તરફ આ સમય દરમિયાન સુદામા સેતુ બંધ હોવાથી લોકોને ગોમતી…
- સ્પોર્ટસ
`હું જો સિલેક્ટર હોત તો મેં રોહિતને કહી જ દીધું હોત કે…’ આવું કોણે શા માટે કહ્યું, જાણો છો?
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતે જસપ્રીત બુમરાહના સુકાનમાં વિજય સાથે ટેસ્ટ-શ્રેણીની શરૂઆત કરી, પરંતુ ત્યાર બાદ રોહિત શર્માએ ટીમમાં કમબૅક કર્યું ત્યાર પછી ભારતે એક પરાજય જોયો છે અને ખરાબ વાતાવરણને કારણે એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી ત્યારે હવે ચોથી ટેસ્ટમાં…
- ટોપ ન્યૂઝ
પુરુષ-મહિલાઓના આઇસીસી અવૉર્ડ માટે નૉમિનેટ થયા આ બે સ્ટાર ભારતીય ક્રિકેટર…
દુબઈઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 2024 ના વર્ષમાં ટી-20 ઇન્ટરનૅશનલમાં શાનદાર પર્ફોર્મ કર્યું અને જૂનના ટી-20 વર્લ્ડ કપમાં પણ તેનો પર્ફોર્મન્સ પ્રશંસનીય હતો જેને પગલે તે આઇસીસીના ટી-20 ફૉર્મેટ માટેના અવૅૉર્ડ નૉમિનેટ થયો છે. સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ ઓપનર સ્મૃતિ મંધાના…