- આમચી મુંબઈ
બીડમાં સરપંચની હત્યા કેસમાં નવો ખુલાસોઃ એક મોટા નેતાને ૧૬ કોલ આવ્યાનો દાવો
મુંબઈ: બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મામલો હાલમાં ગરમાયો છે અને રાજકીય પક્ષો વચ્ચે આરોપો-પ્રત્યારોપો થઇ રહ્યા છે ત્યારે ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે સોમવારે બીડના જિલ્લાધિકારી અવિનાશ પાઠકની મુલાકાત લીધી હતી. ત્યારે સંતોષ દેશમુખની હત્યા બાદ એક મોટા નેતાને ૧૬…
- આણંદ (ચરોતર)
નકલી નોટોના રેકેટનો પર્દાફાશ: આણંદમાં 17 લાખની નકલી નોટો સાથે ચારની ધરપકડ…
અમદાવાદઃ ગુજરાતમાં નકલી નોટો બજારમાં ફરતી કરવાના રેકેટનો પોલીસે પર્દાફાસ કર્યો હતો. આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. જેમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા’ના લખાણવાળી રૂપિયા 500ના દરની કુલ 3400 નોટો…
- નેશનલ
નવા વર્ષની ઉજવણી કરવા મુદ્દે યુપીના મૌલવીએ ચોંકાવનારો ફતવો…
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીના એક મૌલવીએ મુસ્લિમોને નવા વર્ષની ઉજવણીથી દૂર રહેવાની સલાહ આપતા ફતવો બહાર પાડ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત મૌલાનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ ફતવો બહાર પાડીને કહ્યું હતું કે નવા વર્ષની શુભેચ્છાઓ આપવી અને પાર્ટી…
- સ્પોર્ટસ
યશસ્વીએ એ ઑસ્ટ્રેલિયન ફીલ્ડરને કહી દીધું, `તું તારું કામ કર…’
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ મેલબર્નની ચોથી ટેસ્ટ પહેલાં 1-1ની બરાબરીમાં હતી અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની લૉર્ડ્સ ખાતેની જૂનની ફાઇનલમાં પહોંચવા માટેની હરીફાઈ તીવ્ર હોવાથી મેલબર્નમાં મરણિયા બનીને જીતવાનું હતું એટલે હરીફ ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ થવું સ્વાભાવિક…
- નેશનલ
GOOD NEWS: દેશમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં થયો વધારો પણ તેલીબિયામાં ઘટાડો…
નવી દિલ્હી: દેશમાં ચાલુ વર્ષે 614 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. આ વર્ષે લગભગ 319.74 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે આગલા વર્ષની તુલનામાં 2.15…
- નેશનલ
દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) કાશ્મીરને (Kashmir) એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કાશ્મીરને દિલ્હીથી જોડવા માટે અમે નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈનથી સજ્જ 5 ટ્રેનને (New Train) લોન્ચ કરવામાં આવશે. વડા…
- નેશનલ
પાકિસ્તાનને ‘પરમાણુ પ્લાન્ટ’ બનાવવાનું લાઇસન્સ મળ્યું, ફાયદો થશે નુકસાન?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન વીજ ઉત્પાદન માટે તેનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ બનાવવા જઇ રહ્યું છે. કારણ કે દેશની પરમાણુ ઊર્જા રેગ્યુલેટરી એજન્સીએ તેના માટે લાઇસન્સ જારી કર્યું છે. આ પણ વાંચો : Pakistan પર તાલિબાનનો હુમલો, 2 ચોકી પર કબજો, 19…
- સુરત
જાણી લેજોઃ સુરત સ્ટેશન પર બ્લોકને લીધે આ ટ્રેનો પર થશે અસર…
અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સુરત યાર્ડ ખાતે પોઇન્ટ નંબર 172નું બ્લોક શિફ્ટિંગ મંગળવાર અને ગુરુવાર, 31 ડિસેમ્બર, 2024 અને 02 જાન્યુઆરી, 2025 ના રોજ હાથ ધરવામાં આવશે, તેવી માહિતી રેલવેએ આપી છે. આ કામને લીધે અપ અને ડાઉન મેઈન લાઈનો…
- ગાંધીનગર
Gujarat: રાજ્ય સરકારે 17 નગરપાલિકાઓ – 7 મનપાને આપી કરોડોની ભેટ…
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ‘ક’ તથા ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાઓમાં વિકાસનાં કામો માટે કુલ રૂ. 1000.68 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી વિકાસ…
- આમચી મુંબઈ
સરપંચ હત્યા કેસ: માત્ર મિલકતો જપ્ત કરવાથી કામ નહીં ચાલે, આરોપીઓની ધરપકડ થવી જોઈએ: આઠવલે…
છત્રપતિ સંભાજીનગર: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ અને તેની સાથે જોડાયેલા ખંડણી કેસના આરોપીઓની મિલકતો જપ્ત કરવી પૂરતી નથી, ગુનેગારોની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ થવી જોઈએ, એમ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સોમવારે મૃતકના પરિવારને મળ્યા બાદ કહ્યું હતું.…