- સુરત
Surat: નવા વર્ષથી ટ્રાફિક નિયમોનો ભંગ પડશે મોંઘું; ઓવર સ્પીડીંગ સામે એફઆઈઆર નોંધાશે
અમદાવાદઃ સુરત પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સૂચનાથી સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હ્રદયરોગ સંબંધિત કેસ 4 વર્ષમાં બમણા: પ્રતિ કલાકે 9 જેટલા દર્દી નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં હ્રદય સંબંધિત બિમારીના કેસમાં વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધી 73,470 લોકોને હૃદયની સમસ્યાને પગલે હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેની સરખામણીએ વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. આમ, ચાર વર્ષમાં બમણા જેટલો વધારો નોંધાયો…
- આપણું ગુજરાત
“ગુજરાતનાં ખેડૂતોને સરકારની રાહત” જમીન રિ-સરવેની મુદતમાં કર્યો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં જમીન રી-સરવેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવાની અરજી માટેની મુદ્દત એક વર્ષ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રી સરવેમાં થયેલી ક્ષતિઓ દૂર કરવા સરકારે 31 ડિસેમ્બર 2025 સુધી મુદત વધારી હતી. સરકારે અધિકારીઓને આ મુદ્દે ઝડપથી અમલ કરવા સૂચનાઓ…
- ટોપ ન્યૂઝ
અવકાશમાં ISRO એ રચ્યો ઈતિહાસ: Spadex મિશન સફળતાપૂર્વક લોન્ચ…
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ આ વર્ષનું અંતિમ મિશન Spadexને લોન્ચ કરી દીધું છે. ઇસરોએ તેના વધુ એક ઐતિહાસિક મિશનને સાકાર કરી દીધું છે. ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, SpaDeXનું PSLV ચારેય તબક્કા સફળતાપૂર્વક પસાર કર્યા બાદ…
- નેશનલ
પાકિસ્તાની મિલિટરી બેઝ પર તહરીક-એ-તાલિબાને કર્યો કબજો, ઉજવણીનો વીડિયો શેર કર્યો…
ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેના અને તહરીક-એ-તાલિબાન (Tehreek-e-Taliban) આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે નવો વળાંક આવ્યો છે. તાલિબાનના આતંકવાદીઓએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાની સેનાની પોસ્ટ (Pakistani military base) પર કબજો કરી લીધો છે. TTPના વીડિયો…
- સ્પોર્ટસ
યશસ્વીને ખોટો’ આઉટ અપાતાં ભારત-તરફી પ્રેક્ષકોએ ચીટર્સ…’ની બૂમો પાડી…
મેલબર્નઃ અહીં રોમાંચક અને ભારે રસાકસીવાળી ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે અંતિમ સત્રમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (84 રન, 208 બૉલ, 310 મિનિટ, આઠ ફોર)ને ખોટી રીતે કૅચઆઉટ આપવામાં આવ્યો હોવાનું માનીને પ્રેક્ષકોમાંના એક જૂથે ચીટર્સ…’ની બૂમો પાડી હતી. આ 10 મિનિટ…
- આમચી મુંબઈ
બીડમાં સરપંચની હત્યા કેસમાં નવો ખુલાસોઃ એક મોટા નેતાને ૧૬ કોલ આવ્યાનો દાવો
મુંબઈ: બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મામલો હાલમાં ગરમાયો છે અને રાજકીય પક્ષો વચ્ચે આરોપો-પ્રત્યારોપો થઇ રહ્યા છે ત્યારે ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે સોમવારે બીડના જિલ્લાધિકારી અવિનાશ પાઠકની મુલાકાત લીધી હતી. ત્યારે સંતોષ દેશમુખની હત્યા બાદ એક મોટા નેતાને ૧૬…
- આણંદ (ચરોતર)
નકલી નોટોના રેકેટનો પર્દાફાશ: આણંદમાં 17 લાખની નકલી નોટો સાથે ચારની ધરપકડ…
અમદાવાદઃ ગુજરાતમાં નકલી નોટો બજારમાં ફરતી કરવાના રેકેટનો પોલીસે પર્દાફાસ કર્યો હતો. આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. જેમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા’ના લખાણવાળી રૂપિયા 500ના દરની કુલ 3400 નોટો…
- નેશનલ
નવા વર્ષની ઉજવણી કરવા મુદ્દે યુપીના મૌલવીએ ચોંકાવનારો ફતવો…
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીના એક મૌલવીએ મુસ્લિમોને નવા વર્ષની ઉજવણીથી દૂર રહેવાની સલાહ આપતા ફતવો બહાર પાડ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત મૌલાનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ ફતવો બહાર પાડીને કહ્યું હતું કે નવા વર્ષની શુભેચ્છાઓ આપવી અને પાર્ટી…