- રાજકોટ
રાજકોટમાં વકફ બોર્ડના ઓર્ડરને લઈને ટોળાએ ત્રણ દુકાનના તાળા તોડયા; સામાન બહાર ફેંક્યો…
રાજકોટ: દેશમાં વકફ સંશોધનને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે રાજકોટમાં વર્ષોથી ભાડાપટ્ટે રહેલી દુકાનોને વકફ બોર્ડના ઓર્ડરના નામે અમુક શખ્સો ખાલી કરાવવા પહોંચ્યા હતા. જો કે આ મુદ્દે વિવાદ સર્જાય તે પૂર્વે જ પોલીસનો સ્ટાફ દોડતો આવ્યો હતો. અને આ…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઇચ્છે છે કે બુમરાહ હવેથી ડાબા હાથે બોલિંગ કરે!: કેમ આવું કહ્યું, જાણો છો?
સિડનીઃ શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ) પહેલાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રેમી વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ બન્ને ટીમના ખેલાડીઓને મળ્યા હતા અને ખુદ અલ્બનીઝે આ મુલાકાતની તસવીર પોતાના એક્સ’ હૅન્ડલ પર…
- આમચી મુંબઈ
સરપંચ હત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી…
મુંબઈ: મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે ૧૦ સભ્યોની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તપાસ ટીમનું નેતૃત્વ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ બસવરાજ તેલી કરશે. આ પણ વાંચો :…
- ટોપ ન્યૂઝ
બનાસકાંઠા જિલ્લાના વિભાજન પર ગેનીબેનની પ્રતિક્રિયા; નિર્ણયને ગણાવ્યો એકતરફી…
અમદાવાદ: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું (Banaskantha district) વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો (vav-tharad district) બનાવવાની જાહેરાત કરી છે. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો હોય વહીવટી સરળતા માટે આ જિલ્લાનું…
- સ્પોર્ટસ
હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પર સંકટ, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ નિષ્ફળ જઈશું તો…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમ તો કપરી મુસીબતમાં છે જ, હેડ-કોચ ગૌતમ ગંભીર પર પણ સંકટના વાદળ ઘેરાયેલા છે અને જો સિડનીમાં શુક્રવારે શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં પણ ભારત હારશે અને પછી ફેબ્રુઆરીની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ગંભીરના કોચિંગમાં ભારતીય…
- ઇન્ટરનેશનલ
પહેલો દિવસ ‘લોહિયાળ’: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરનારા પર ટ્રક ચઢાવી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 12 નાં મોત…
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ ઑર્લિન્સમાં નવા વર્ષની ઉજવણી કરતાં લોકો પર ટ્રક ચઢાવીને હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વહેલી સવારે 3.15 કલાકે બોરબન સ્ટ્રીટ અને ઈબર્વિલેમાં બની…
- આમચી મુંબઈ
ગઢચિરોલીમાં ચમત્કારઃ ફડણવીસની હાજરીમાં 11 નકસલીનું આત્મસમર્પણ…
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે ગઢચિરોલી જિલ્લાની મુલાકાતે હતા. આ પ્રસંગે આ વિસ્તારના કેટલાક મહત્વના નક્સલી નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પણ વાંચો : જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ…
- નેશનલ
મનમોહન સિંહના સ્મારકને લઈને કેન્દ્રએ શરૂ કરી પ્રક્રિયા; પરિવારને આપવામાં આવ્યા વિકલ્પો…
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારકના નિર્માણને લઈને કેન્દ્ર સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે સ્મારક બનાવવા માટે કેટલીક જગ્યાઓનું સૂચન કર્યું છે. મનમોહન સિંહના પરિવારને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમને આમાંથી એક જગ્યા પસંદ કરવાનું…
- અમરેલી
અમરેલી લેટરપેડ કાંડઃ પ્રતાપ દૂધાતે મુખ્ય પ્રધાન અને ખોડલધામના નરેશ પટેલને પત્ર લખી શું કરી માંગ?
અમરેલીઃ અમરેલી જિલ્લામાં થોડા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા નકલી લેટરપેડ કાંડમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઝંપલાવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના આરોપસર પોલીસે એક યુવતી સહિત 4 લોકોની…