- સ્પોર્ટસ
હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પર સંકટ, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ નિષ્ફળ જઈશું તો…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટીમ તો કપરી મુસીબતમાં છે જ, હેડ-કોચ ગૌતમ ગંભીર પર પણ સંકટના વાદળ ઘેરાયેલા છે અને જો સિડનીમાં શુક્રવારે શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં પણ ભારત હારશે અને પછી ફેબ્રુઆરીની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ગંભીરના કોચિંગમાં ભારતીય…
- ઇન્ટરનેશનલ
પહેલો દિવસ ‘લોહિયાળ’: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરનારા પર ટ્રક ચઢાવી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 12 નાં મોત…
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ ઑર્લિન્સમાં નવા વર્ષની ઉજવણી કરતાં લોકો પર ટ્રક ચઢાવીને હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વહેલી સવારે 3.15 કલાકે બોરબન સ્ટ્રીટ અને ઈબર્વિલેમાં બની…
- આમચી મુંબઈ
ગઢચિરોલીમાં ચમત્કારઃ ફડણવીસની હાજરીમાં 11 નકસલીનું આત્મસમર્પણ…
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે ગઢચિરોલી જિલ્લાની મુલાકાતે હતા. આ પ્રસંગે આ વિસ્તારના કેટલાક મહત્વના નક્સલી નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પણ વાંચો : જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ…
- નેશનલ
મનમોહન સિંહના સ્મારકને લઈને કેન્દ્રએ શરૂ કરી પ્રક્રિયા; પરિવારને આપવામાં આવ્યા વિકલ્પો…
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારકના નિર્માણને લઈને કેન્દ્ર સરકારે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે સ્મારક બનાવવા માટે કેટલીક જગ્યાઓનું સૂચન કર્યું છે. મનમોહન સિંહના પરિવારને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમને આમાંથી એક જગ્યા પસંદ કરવાનું…
- અમરેલી
અમરેલી લેટરપેડ કાંડઃ પ્રતાપ દૂધાતે મુખ્ય પ્રધાન અને ખોડલધામના નરેશ પટેલને પત્ર લખી શું કરી માંગ?
અમરેલીઃ અમરેલી જિલ્લામાં થોડા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા નકલી લેટરપેડ કાંડમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઝંપલાવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના આરોપસર પોલીસે એક યુવતી સહિત 4 લોકોની…
- નેશનલ
દુશ્મનોની ઊંઘ હરામ કરવા નૌકાદળ સજ્જઃ નેવીના કાફલામાં ‘સુરત’ અને ‘નીલગીરી’ નામના આધુનિક યુદ્ધ જહાજો સામેલ થશે…
નવી દિલ્હી: 15 જાન્યુઆરી 2025 ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. કારણ કે આ દિવસે ભારતીય નૌકાદળના કાફલામાં સુરત અને નીલગીરી નામના બે અત્યાધુનિક યુદ્ધ જહાજો અને વાગશીર નામની શક્તિશાળી સબમરીન સામેલ થશે. આ તમામ પ્લેટફોર્મ અત્યાધુનિક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં નક્સલવાદનો અંત નજીક: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
ગઢચિરોલી: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર નક્સલવાદ મુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે કારણ કે માઓવાદી કાર્યકરો પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યા છે અને ગેરકાયદે ચળવળમાં નવી ભરતીઓ નથી થઈ રહી. આ પણ વાંચો :…
- મનોરંજન
Squid Game: 2 ની આ ઈનસાઈડ વાતો તો નહીં જ જાણતા હોવ…
હાલમાં જ નેટફ્લિક્સ પર રીલિઝ થયેલા પોપ્યુલર શોમાંથી એક એવી સ્ક્વિડ ગેમ (Squid Game)ની બીજી સિઝન રીલિઝ થઈ છે. શોને માત્ર કોરિયા જ નહીં પણ દુનિયાભરમાંથી પસંદ કરવામાં આવી રહી છે. આ સિરીઝની ઘણી એવી વાતો છે કે જે આ…
- નેશનલ
New Year Gift: એર ઈન્ડિયાના પ્રવાસીઓને ફ્લાઈટમાં મળશે ‘આ’ સુવિધા…
નવી દિલ્હીઃ નવા વર્ષે એર ઈન્ડિયાએ પોતાના મુસાફરોને મોટી ભેટ આપી છે. એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટ શરૂ કરનાર પ્રથમ ભારતીય એરલાઈન બની છે. એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એરબસ…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan ખૂબ જ બદલાઈ ગઈ છે… જાણો કોણે કહ્યું આવું?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાક સમયથી તેના વૈવાહિક જીવનને કારણે ખૂબ જ લાઈમ લાઈટમાં રહે છે. આ આખા વર્ષ દરમિયાન અભિષેક બચ્ચન (Abhishek Bachchan)અને ઐશ્વર્યાના ડિવોર્સની અફવાઓ અનેક વખત ઉડી હતી, જોકે કપલે આ બાબતે ચૂપકિદીની સેવી…