- નેશનલ

હિન્દુ કુશ પર્વતમાળાના ગ્લેશિયર્સ પર ગ્લોબલ વોર્મિંગનું તોળાતું સંકટ…
નવી દિલ્હી: જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ સદીના અંત સુધીમાં 75 ટકા ઘટી શકે છે. હિન્દુ કુશ પર્વતોના આ ગ્લેશિયર અનેક નદીઓનો સ્ત્રોત છે જેમાં આ ગ્લેશિયરમાંથી પાણી આવે છે…
- સુરત

હીરા ઉદ્યોગની મંદીનો વધુ એક ભોગ: સુરતમાં રત્નકલાકારે આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો…
સુરત: દેશના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ પર રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત (ઉ.વ. 45) નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની…
- IPL 2025

ફિલ સૉલ્ટ 1,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ બ્રિટિશર…
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ઓપનર ફિલ સૉલ્ટ (PHIL SALT) ગુરુવારે આઇપીએલમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરનાર બ્રિટિશ બૅટ્સમૅન બન્યો હતો. તેણે 576 બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ગુરુવારે પંજાબ કિંગ્સ સામેની ક્વૉલિફાયર-વનમાં 27 બૉલમાં ત્રણ…
- આમચી મુંબઈ

કેળવેના રિસોર્ટમાં ગોળી વાગતાં સગીરા ઘાયલ: બોયફ્રેન્ડને તાબામાં લેવાયો…
પાલઘર: પાલઘર જિલ્લાના કેળવે ખાતેના રિસોર્ટમાં બોયફ્રેન્ડ સાથે આવેલી 17 વર્ષની સગીરાને ગોળી વાગતાં તે ઘાયલ થઇ હતી. આ પ્રકરણે સગીરાના બોયફ્રેન્ડને તાબામાં લેવામાં આવ્યો હોઇ પોલીસે રિસોર્ટની રૂમમાંથી બંદૂક જપ્ત કરી હતી. બોયફ્રેન્ડે રોષે ભરાઇને સગીરાને ગોળી મારી હોવાનું…
- નેશનલ

મમતા કુલકર્ણીએ પાકિસ્તાન સાથે કનેક્શન અંગે શું કહ્યું, જાણો નવું સિક્રેટ…
નવી દિલ્હીઃ બોલીવુડમાં વિવાદાસ્પદ અભિનેત્રી તરીકે જાણીતી મમતા કુલકર્ણી હવે સાધ્વી બની ગઈ છે. ત્યારથી અભિનેત્રી તેના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. તાજેતરમાં તેણે પાકિસ્તાન અને મુસ્લિમો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. મમતા કુલકર્ણીએ કહ્યું કે ‘પાકિસ્તાનથી તેને દરરોજ…
- મનોરંજન

કાસ્ટિંગ કાઉચનો શિકાર થયેલી સુરવીન ચાવલા: તેણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો…
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હિરોઈનના ઝીરો ફિગરને ખૂબ મહત્વ આપવામાં આવે છે, પણ દક્ષિણની ઇન્ડસ્ટ્રીમાં હિરોઇનનું ભરાવદાર બોડી પ્લસ પોઇન્ટ ગણાય છે, પરંતુ કડવો અનુભવ અભિનેત્રી સુરવીન ચાવલાને થયો હતો. surveen chawla criminal justice 4 ક્રિમિનલ જસ્ટિસ 4માં જોવા મળેલી સુરવીન ફિલ્મી…
- નેશનલ

પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવ્યું: કાનપુરી અંદાજમાં કહ્યું દુશ્મન ક્યાંય પણ હોય…
કાનપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ₹ 47,600 કરોડના ખર્ચે 15 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કાનપુર પહોંચ્યા બાદ પીએમ મોદીએ પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શહીદ શુભમ દ્વિવેદીના પત્ની ઐશાન્યા દ્વિવેદી સાથે પણ મુલાકાત…
- સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં જળદુર્ઘટના: 3 ઘટનામાં 4 બાળકનાં કરુણ મોત…
અમરેલી-જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબવાની ત્રણ ઘટના બની હતી. જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નહાવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં હતા, જ્યારે એક બાળકનો આબાદ બચાવ…









