- આમચી મુંબઈ
નાગપુરમાં ગૅન્ગ વૉર: ગોળીબારમાં રીઢો આરોપી ઠાર…
નાગપુર: નાગપુરમાં ફરી ગૅન્ગ વૉર માથું ઊંચકી રહી હોવાની ઘટના ગુરુવારે બની હતી. શેખુ ગૅન્ગના શાર્પશૂટરોએ કરેલા ગોળીબારમાં રેકોર્ડ પરના આરોપીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો પિતરાઈ ગંભીર રીતે ઘવાયો હતો. આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર બે ફાયર…
- અમરેલી
Amreli નકલી લેટરકાંડમાં યુવતીના જામીન મંજૂર, પાટીદાર સમાજ ખુશીનો માહોલ…
અમદાવાદ : ગુજરાતના અમરેલીના(Amreli)બહુચર્ચિત નકલી લેટર કાંડમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મામલે…
- નેશનલ
સંધ્યા થિયેટર કેસઃ ફરી અલ્લુ અર્જુનને જામીન મળતા રાહત…
હૈદરાબાદઃ સંધ્યા થિયેટરમાં ભાગદોડના કિસ્સામાં અભિનેતા અલ્લુ અર્જુનને સૌથી મોટી રાહત મળી છે. પુષ્પા ટૂ ફિલ્મના સ્ક્રિનિંગ વખતે સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડના કિસ્સામાં અલ્લુ અર્જુન સામે કેસ નોંધાયો હતો. આ અગાઉ આ કેસમાં નાટકીય રીતે ધરપકડ થયા પછી કોર્ટે અગાઉ…
- આમચી મુંબઈ
માહિમમાં બેકાબૂ ટ્રેઈલર છ વાહન સાથે ભટકાયું: ત્રણ વાહન ખાડીમાં ફંગોળાયાં…
મુંબઈ: રસ્તાને કિનારે પાર્ક વાહનો સાથે બેકાબૂ ટ્રેઈલર ટકરાતાં ત્રણ વાહન ખાડીમાં ઊંધાં વળી ગયાં હોવાની ઘટના માહિમ નજીક બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ પાંચ વાહનને ભારે નુકસાન થયું હતું.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારના મળસકે…
- નેશનલ
‘સતત 15 કલાક પૂછપરછ મનમાની, પૂર્વ કૉંગ્રેસ ધારાસભ્યની ધરપકડ ગેરકાયદે’, સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હરિયાણાના પૂર્વ કૉંગ્રેસ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારને મોટી રાહત આપી હતી. કોર્ટે ગેરકાયદે ખનન મામલે પૂર્વ ધારાસભ્યની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. ઉપરાંત કૉંગ્રેસ નેતાની લગભગ 15 કલાક સુધી કરવામાં આવેલી પૂછપરછને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. સુપીમ…
- આમચી મુંબઈ
બીડના સરપંચની હત્યા, ખંડણી કેસમાં સીઆઈડી તથ્યો જાહેર કરે: શિવસેના યુબીટી…
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શુક્રવારે એવી માગણી કરી હતી કે, મહારાષ્ટ્ર સીઆઈડીએ સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસની તપાસમાં બહાર આવતી વિગતો જાહેર કરવી જોઈએ. આ પણ વાંચો : ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં કોન્ટ્રાક્ટર પર ગોળીબાર: બે બાઈક સવાર ફરાર…
મુંબઈ: ગાર્બેજ કલેક્ટિંગ કોન્ટ્રાક્ટર પર બાઈકસવાર બે હુમલાખોરે ગોળીબાર કર્યો હોવાની ઘટના નવી મુંબઈના સાનપાડા ખાતે બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કોન્ટ્રાક્ટરને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે ફરાર હુમલાખોરોની પોલીસે શોધ હાથ ધરી હતી. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ મિશન મોડમાં કામ કરી રહ્યા છે, પરંતુ બાકીના… સુપ્રિયા સુળેનું નિશાન કોના પર?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નવી સરકાર બની ત્યારથી વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. જો કે, તાજેતરમાં શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુળેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કરીને એક મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં…
- નેશનલ
2025 માં રાહુ અને કેતુ બદલશે ચાલ, આ ચાર રાશિના જાતકોને આખું વર્ષ થશે ફાયદો જ ફાયદો…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રાહુ અને કેતુને પાપી ગ્રહ માનવામાં આવે છે. 2024નું વર્ષ પૂરું થઈ ગયું છે અને શરૂ થયેલાં નવા 2025ના વર્ષમાં રાહુ અને કેતુ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન અનેક રાશિના…
- આમચી મુંબઈ
જાણો.. Ketan Parekh એ શેરબજારમાં કરેલું ફ્રન્ટ રનિંગ સ્કેમ, કેવી રીતે થતું હતું ઓપરેટ…
મુંબઇ : દેશમાં શેરબજારમાં પર નિયંત્રણ રાખતી સંસ્થાએ સેબીએ એક ફ્રન્ટ રનિંગ સ્કેમનો ખુલાસો કર્યો છે. જેમાં કેતન પારેખ( Ketan Parekh)સિંગાપુર સ્થિત સ્ટોક ટ્રેડર રોહિત સલગાંવકર અને અન્ય લોકો તેમા સામેલ્ હતા.આ સ્કેમમાં કેતન પારેખ અને સિંગાપુરના ટ્રેડર રોહિત સલગાંવકર…