- અમદાવાદ
ગુજરાતમાં દ્વારકા અને પ્રાંતિજ નજીક અકસ્માતની ઘટના; સુરતથી ઉદયપુર જતી બસનું ટાયર ફાટતા આગ…
અમદાવાદઃ ગુજરાતમાં આજે અલગ-અલગ બે અકસ્માતની ઘટના સર્જાય છે. પ્રથમ બનાવમાં દ્વારકા નજીક આજે સવારે એક ખાનગી બસ પલટી ગઇ હતી. જેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બીજી ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ટોલનાકા પાસે વહેલી…
- આમચી મુંબઈ
ખુશ ખબર,સમૃદ્ધિ મહામાર્ગ બનીને તૈયાર, મુંબઈથી નાગપુર હવે 8 કલાકમાં કપાશે…
મુંબઇઃ આ વર્ષે મુંબઈ અને મહારાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર છે. 701 કિલોમીટર લાંબા મુંબઈથી નાગપુર એક્સપ્રેસ વેના ઈગતપુરીથી મુંબઈ સુધીના હાઈવેના છેલ્લા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું…
- ટોપ ન્યૂઝ
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાના વિભાજનની પણ ચર્ચા; અમદાવાદ-ગાંધીનગરનું થઈ શકે છે વિભાજન…
અમદાવાદ: તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં નવા જિલ્લાની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે સૂત્રો પાસેથી…
- સ્પોર્ટસ
પર્થમાં બે ફિલ્ડર ટકરાયા: એકનું નાક તૂટ્યું, બીજાને માથામાં ઈજા થઈ…
પર્થ: ભારતની ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચના સ્થળ પર્થના ઑપ્ટસ સ્ટેડિયમના મેદાન પર ગઈ કાલે શૉકિંગ ઘટના બની ગઈ જેમાં સિડની થન્ડર ટીમના એકસાથે બે ફિલ્ડર ટકરાતાં બેહોશ થઈ ગયા હતા અને તેમને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…
- ભુજ
Kutch: મેલડી માના મંદિરમાંથી ૬ લાખના સોના ચાંદીના આભૂષણો ચોરાતાં માઇભક્તોમાં રોષ…
ભુજ: શિયાળાની ઠંડી વચ્ચે કચ્છના વાગડમાં પ્રસિદ્ધ મેલડી માતાનું મંદિર નિશાચરોના નિશાને ચઢતાં માઈભક્તોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મુરલીધર વાસમાં આવેલા મેલડી માતાના મંદિરની સેવા પૂજા કરતાં ૭૮ વર્ષિય ભજુભાઈ રબારીએ આડેસર પોલીસને જણાવ્યું હતું કે, ગત સાંજે સાડા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક જમીન અંબાણીએ હસ્તગત કરી…
મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 2025માં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની પાસે રિયલ-ટાઇમ નેટવર્થ 96 બિલિયન યુએસ ડોલર છે. તેમની રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. 16.80 લાખ કરોડ છે. તેમણે તેમના વેપારનું વિસ્તરણ કરવાનું ચાલુ જ…
- ટોપ ન્યૂઝ
રેલવેના પાટા પર જાણે વિમાન દોડ્યું! વિડીયો જોઈને તમને નથી લાગતું?
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં રેલવે દેશમાં ઝડપી અને સુરક્ષિત રેલવે યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. ટૂંકા અને મધ્યમ અંતરની ચેર કાર ટ્રેનોની ઝડપી, અને વૈશ્વિક કક્ષાની મુસાફરીનો અનુભવ આપ્યા બાદ હવે ભારતીય રેલ્વે લાંબા અંતરની ટ્રેનોની સુવિધા…
- નેશનલ
ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા સરકારની પહેલ; અમદાવાદમાં સ્થપાશે આધુનિક લેબ…
નવી દિલ્હી: ભારત સરકારે ખાદ્ય નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે, જે દેશના ખાદ્ય પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને તેને વૈશ્વિક ધોરણોને સમકક્ષ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાણિજ્ય મંત્રાલય હેઠળની નિકાસ નિરીક્ષણ પરિષદ (EIC)…