- નેશનલ
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત…
બેંગલુરુ: ટેકનોલોજી ક્ષેત્રે ગ્લોબલ જાયન્ટ Microsoftના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) સત્ય નડેલા ભારતની મુલાકાતે (Satya Nadella India Visit) છે. ગઈ કાલે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ આજે સત્ય નડેલાએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી…
- આપણું ગુજરાત
Veraval ને મહાનગરપાલિકા અને ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ…
અમદાવાદઃ ગુજરાત સરકારે બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો અને નવ નવી મહાનગર પાલિકાઓને મંજૂરી આપી ત્યાર બાદ રાજ્યમાં નવા તાલુકા અને નગરપાલિકાઓ મંજૂર કરવા માગ કરવામાં આવી રહી છે. શામળાજીને તાલુકો અને ભિલોડાને નગરપાલિકા તેમજ વિરમગામને જિલ્લો…
- રાજકોટ
Rajkot ના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, પોલીસે ટીયર ગેસના શેલ છોડયા, છ આરોપીની ધરપકડ…
અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot) જિલ્લાના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેમાં જ્યારે સ્થાનિક લોકોએ હત્યાના આરોપીઓનું સરઘસ ન કાઢવા પર નારાજગી વ્યક્ત કરી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ પણ વાંચો : ભુજમાં…
- આમચી મુંબઈ
અઠવાડિયામાં 6 ટકા વ્યાજની લાલચ આપી કરોડોનું કરી નાખ્યું…
મુંબઈઃ રોકાણ પર સપ્તાહમાં છ ટકા વ્યાજે વળતર આપવાને નામે રોકાણકારો સાથે 13.48 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના આરોપસર શિવાજી પાર્ક પોલીસે ટોરેસ બ્રાન્ડ ચલાવતી ખાનગી કંપનીના સંચાલક સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો : પાણીને મુદ્દે…
- ટોપ ન્યૂઝ
Breaking News: કેનેડાના વડાપ્રધાન Justin Trudeau એ આખરે રાજીનામું આપ્યું…
નવી દિલ્હી : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ(Justin Trudeau)પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ…
- સ્પોર્ટસ
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સબાલેન્કાએ ટાઈટલની જીત સાથે કરી શરૂઆત…
બ્રિસ્બેન: વિશ્વની નંબર વન અને બેલારુસની મહિલા ટેનિસ ખેલાડી આર્યન સબાલેન્કાએ વર્ષ 2025ની શરૂઆત ટાઈટલના જીત સાથે કરી હતી. સબાલેન્કાએ રશિયાની પોલિના કુદરમેતોવાને ત્રણ સેટમાં 4-6, 6-3, 6-2થી હરાવીને બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું છે. સબાલેન્કા હવે 12…
- નેશનલ
નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ…
નવી દિલ્હી: માર્ચ ૨૦૨૭ સુધીમાં દેશમાંથી નક્સલીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે છત્તીસગઢમાં ઉગ્રવાદીઓ દ્વારા માર્યા ગયેલા લોકોનું બલિદાન વ્યર્થ નહીં જાય, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. बीजापुर (छत्तीसगढ़) में IED ब्लास्ट…
- આમચી મુંબઈ
સાવધાન મુંબઈગરાઃ હવામાનના પલટાને કારણે ‘આ’ બીમારીમાં વધારો…
મુંબઈ: મુંબઈમાં તાપમાનમાં વારંવાર થઇ રહેલા ફેરફારને કારણે શરદી-ઉધરસ, ફ્લૂ અને અસ્થમા જેવી શ્વસન સંબંધિત બીમારીઓના કેસમાં વધારો થયો છે. પવનો ફૂંકાવાની દિશા-પદ્ધતિમાં વારંવાર ફેરફાર થઇ રહ્યો છે, તેથી ડિસેમ્બર, ૨૦૨૪થી શહેરમાં ઘણી વખત ગરમી તો ક્યારેક ઠંડી તો ક્યારેક…