- આમચી મુંબઈ
Stock Market : શેરબજારમાં હજુ પણ અમદાવાદ અને મુંબઈનો દબદબો યથાવત, જાણો વિગતે…
મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે પણ અમદાવાદ અને મુંબઈનો દબદબો યથાવત છે. જેમાં સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ફર્મ ઝેરોધાના સહ-સ્થાપક અને સીઈઓ નીતિન કામથે જણાવ્યું હતું કે લગભગ 80 ટકા ઇક્વિટી ડિલિવરી ટ્રેડ્સ ભારતમાં બે બિઝનેસ-કેન્દ્રિત શહેરો…
- અમદાવાદ
ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે સ્માર્ટ હોમ્સ…
અમદાવાદઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાનના દિશાનિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ…
- સ્પોર્ટસ
મેલબર્નમાં 121 મીટર લાંબી સિક્સર…કોણે ફટકાર્યો આ `રેકોર્ડ-બ્રેક છગ્ગો?’
મેલબર્નઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમ મેલબર્નમાં સિરીઝની ચોથી ટેસ્ટ 184 રનના તોતિંગ માર્જિનથી હારી ગઈ એ સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં હજારો પ્રેક્ષકોએ જીત સેલિબે્રટ કરી એના માંડ ચાર દિવસ પછી એ જ સ્થળે ઑર એક યાદગાર ઉજવણી…
- મનોરંજન
અલ્લુ અર્જુન મળ્યો નાસભાગના પીડિત બાળકનેઃ જાણો અભિનેતાએ કેટલી કરી મદદ…
અલ્લુ અર્જુનની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ હજુ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. 2024ની સૌથી મોટી હીટ આપનારા અભિનેતાને આ ફિલ્મ હીટ થવાનો આનંદ થાય તે પહેલા જ હૈદરાબાદમાં એક ઘટના ઘટી હતી, જેને લીધે અભિનેતા મુશ્કેલીમાં મૂકાયો હતો. અહીંના…
- નેશનલ
HMPV નો ફફડાટ, શું દેશમાં ફરી લાદવામાં આવશે Lockdown?
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના (Coronavirus) પછી ફરી એક વખત હાહાકાર મચ્યો છે. એચએમપીવીથી સંક્રમિત દર્દીથી હૉસ્પિટલો ઉભરાઈ છે. આ વાયરસ ભારતમાં પણ આવી ચુક્યો છે. દેશમાં કુલ સાત જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં એચએમપીવીની એન્ટ્રી બાદ લૉકડાઉન (Lockdown) ફરી સોશિયલ…
- નેશનલ
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત…
બેંગલુરુ: ટેકનોલોજી ક્ષેત્રે ગ્લોબલ જાયન્ટ Microsoftના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) સત્ય નડેલા ભારતની મુલાકાતે (Satya Nadella India Visit) છે. ગઈ કાલે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ આજે સત્ય નડેલાએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી…
- આપણું ગુજરાત
Veraval ને મહાનગરપાલિકા અને ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ…
અમદાવાદઃ ગુજરાત સરકારે બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો બનાવ્યો અને નવ નવી મહાનગર પાલિકાઓને મંજૂરી આપી ત્યાર બાદ રાજ્યમાં નવા તાલુકા અને નગરપાલિકાઓ મંજૂર કરવા માગ કરવામાં આવી રહી છે. શામળાજીને તાલુકો અને ભિલોડાને નગરપાલિકા તેમજ વિરમગામને જિલ્લો…
- રાજકોટ
Rajkot ના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, પોલીસે ટીયર ગેસના શેલ છોડયા, છ આરોપીની ધરપકડ…
અમદાવાદ : ગુજરાતના રાજકોટ(Rajkot) જિલ્લાના વીછીયામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેમાં જ્યારે સ્થાનિક લોકોએ હત્યાના આરોપીઓનું સરઘસ ન કાઢવા પર નારાજગી વ્યક્ત કરી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ પણ વાંચો : ભુજમાં…