- જૂનાગઢ
ગીર સોમનાથમાં વધુ એક ખેડૂત આંદોલનના મંડાણ; જમીન નહિ દેવાની ચીમકી…
અમદાવાદઃ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે નવી ઔધોગિક રેલ્વે લાઇનના વિરોધમાં ખેડૂતોની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ખેડુતોએ જાન દેંગે જમની નહીં દેંગેના નારા સાથે નવી ઔધોગિક રેલ્વે લાઇનનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. ઓદ્યોગિક રેલવે લાઈનનો વિરોધપ્રાપ્ત વિગતો…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમીનો 14 મહિનાનો વનવાસ પૂરોઃ સૂર્યા કૅપ્ટન, અક્ષર વાઇસ-કૅપ્ટન…
મુંબઈઃ 34 વર્ષીય પેસ બોલર મોહમ્મદ શમી 14 મહિને ફરી ભારત વતી રમવા આવી રહ્યો છે. આગામી બાવીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટે આજે જાહેર કરવામાં આવેલી ટીમમાં તેનો સમાવેશ કરાયો છે. ત્યાર પછી…
- અમદાવાદ
ભીલ પ્રદેશની માંગ પર બોલ્યા કુબેર ડિંડોર; “આપણે ઘર ચલાવી શકતા નથી અને…
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગ વચ્ચે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું કે, ચૈતર વસાવા તો છેતર વસાવા છે તેમનાથી કોઈ ભરમાશો નહીં. વડાપ્રધાન મોદીને રજૂઆત કરી અલગ ભીલ પ્રદેશ…
- સ્પેશિયલ ફિચર્સ
ફ્લાઈટમાં ભૂલથી પણ ના પીવા જોઈએ આ પીણા… એર હોસ્ટેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…
આપણામાંથી મોટાભાગના લોકોએ હવાઈ મુસાફરી કરી જ હશે અને એ દરમિયાન તમને પણ જાત જાતના અનુભવ થયા જ હશે, પરંતુ આજે અમે ઉપ્સ… એક ભૂતપૂર્વ એર હોસ્ટેસ દ્વારા શેર કરવામાં આવેલા અનુભવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને…
- આમચી મુંબઈ
શરદ પવાર હોશિયાર છે, રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી; ફડણવીસનું સૂચક નિવેદન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અંગે શરદ પવાર દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે શરદ પવાર ઘણા હોશિયાર છે. શરદ પવારે કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા…
- નેશનલ
ભાજપ નેતા સંગીત સોમનું Taj Mahal મુદ્દે મોટું નિવેદન, કહી આ વાત…
મુઝફ્ફરનગર: શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આજે મુઝફ્ફરનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સનાતની અને હિન્દુ સંગઠનના લોકોએ ભાગ લીધો હતો. જેમા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય…
- આમચી મુંબઈ
રત્નાગિરિમાં સરકારી વકીલ દોઢ લાખની લાંચ લેતાં પકડાયો…
થાણે: રત્નાગિરિ જિલ્લામાં એક કેસમાં કંપનીને નિર્દોષ જાહેર કરવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ વિશેષ સરકારી વકીલની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પણ વાંચો : ૪૦૦ કરોડને ખર્ચે ૭૦ હેકટરના કોસ્ટલ…
- આમચી મુંબઈ
રિવોલ્વરની ધાકે વસઇમાં જ્વેલર્સની દુકાનમાંથી 45 લાખની લૂંટ કરાઇ…
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં બે લૂંટારાએ ઝવેરીને રિવોલ્વરની ધાક દાખવી તથા તેના પર હુમલો કર્યા બાદ દુકાનમાંથી 45 લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા. આ પણ વાંચો : ગુજરાતી મહિલાના મૃત્યુ બાદ ઘાટકોપરનું ગાર્ડન તાત્પૂરતા સમય માટે બંધ… પોલીસ અધિકારીના જણાવ્યા…