- નેશનલ
હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 સભ્યોની સામૂહિક આત્મહત્યા; કારમાંથી મળી આવ્યા મૃતદેહ…
ચંદીગઢ: હરિયાણાના પંચકૂલા શહેરમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દેહરાદૂનથી આવેલા એક જ પરિવારના સાત સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પંચકૂલાના સેક્ટર 27માં બની હતી અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી દીધી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગરમીથી મળશે આંશિક રાહત, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી…
અમદાવાદ : દેશમાં કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ આજે ગરમીથી આંશિક રાહત મળશે. રાજયના હવામાનમાં પણ ફેરફાર નોંધાયો છે. રાજયના સોમવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે અમદવાદમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે.…
- IPL 2025
સૂર્યાના રેકૉર્ડ-બ્રેક દેખાવ છતાં મુંબઈ હાર્યું, પંજાબ ટૉપ-ટૂમાં…
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો અહીં સોમવારે સૂર્યકુમાર યાદવના રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સ છતાં પંજાબ કિંગ્સ (PBKS) સામે સાત વિકેટે પરાજય થતાં મુંબઈની ટીમ આઇપીએલ (IPL-2025)ના પ્લે-ઑફમાં ટોચના બે સ્થાનમાં સ્થાન જમાવવામાં નિષ્ફળ ગઈ હતી. પંજાબની ટીમ સૌથી વધુ 19 પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં…
- દાહોદ
વડોદરામાં રોડ શો પછી PM Modi એ દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન…
દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા છે. વડોદરામાં રોડ શો બાદ દાહોદમાં એક મહત્વપૂર્ણ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ Locomotive Manufacturing Plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કારણે ભારતીય રેલવે (Indian…
- કચ્છ
કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના અકાળે મોત, પંથકમાં અરેરાટી વ્યાપી…
ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાત અને અકસ્માતના અલગ અલગ બનાવોમાં 3 લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. ગાંધીધામ તાલુકાના ખેડોઈ ખાતેના જગજીવન નગરમાં આવેલા એક મકાનમાં સંભવિત શોર્ટ સર્કીટથી લાગેલી આગના ધુમાડામાં…
- વડોદરા
વડોદરામાં પીએમ મોદીના રોડ શો માં પહોંચ્યો કર્નલ સોફિયાનો પરિવાર, કહ્યું ઓપરેશન સિંદૂરથી ખુશ…
વડોદરા : ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે વડોદરામાં રોડ શો કરીને ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરી. આ રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદી પર ફૂલોનો વરસાદ પણ કર્યો. ખાસ…
- આમચી મુંબઈ
મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ 12 દિવસ વહેલું આવ્યું છે. ચોમાસુ શરૂ થતાની સાથે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કેટલાક દિવસ સુધી હજી ભારે વરસાદ થવાનો છે. જેના કારણે હવામાન…
- ધર્મતેજ
પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ સંગીત કે સમયને આધીન નથી હોતા સંત…
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની એમની સંગીત પ્રસ્તુતિથી તત્કાલીન સંગીતજ્ઞોએ અચંબિત બનીને અપૂર્વ અનુભૂતિ અનુભવેલી,એના ઘણાં દૃષ્ટાંતો સ્વામિનારાયણીય સત્સંગ સભામાં પ્રચલિત છે. ‘હરિલીલાચરિત્રસાગર’માં પણ ઉદાત થયેલા છે. એક વખત ગ્વાલિયર રાજ્યના સંગીતજ્ઞ મહાનુભાવો શ્રીહરિના દર્શને અને પોતાની શ્રેષ્ઠ ગણાતી ગાયકીનો…
- ધર્મતેજ
સૌથી જરૂરી મનની શાંતિ…
ચિંતન -હેમુ ભીખુ જીવનમાં સૌથી જરૂરી મનની શાંતિ છે, ખુશી નહીં. જો મન શાંત હોય તો બધી જ વસ્તુ વ્યવસ્થિત લાગે, કશા માટે કશી ફરિયાદ ન રહે, ક્યાંય કોઈ પ્રકારનો અસંતોષ કે ઉદ્વેગ ન રહે, દરેક બાબતની સ્વીકૃતિ શક્ય બને,…