- આપણું ગુજરાત

આવતીકાલે રાજ્યમાં ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ: રાત્રે બ્લેકઆઉટ અને SOUના કાર્યક્રમોના સમયમાં ફેરફાર…
અમદાવાદ: ગુજરાતના બે મહત્વના જિલ્લાઓ, દેવભૂમિ દ્વારકા અને ભરૂચ, આવતીકાલે, શુક્રવાર, ૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સ દ્વારા આયોજિત ‘ઓપરેશન શિલ્ડ’ નામની મેગા મોકડ્રીલ માટે સજ્જ છે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તંત્રની સજ્જતા અને નાગરિક સુરક્ષાની તૈયારીઓ ચકાસવાનો…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસ દળમાં બે ઉચ્ચ અધિકારીઓની બદલી: જૂનાગઢને નવા SP મળ્યા, કડીને પણ નવા SDPO…
ગાંધીનગર: ગુજરાત સરકારે તા. 30 મેના રોજ ગૃહ વિભાગ, સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્ય પોલીસ દળમાં બે ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓ જાહેર હિતમાં અને ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સંમતિથી કરવામાં…
- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડમાં ભારતીયોની ધમાકેદાર એન્ટ્રી, કરુણ નાયરનો દમદાર પર્ફોર્મન્સ…
કૅન્ટરબરી (ઇંગ્લૅન્ડ): ભારતીય ટેસ્ટ ટીમ 20મી જૂનથી બ્રિટિશરોની ધરતી પર ટેસ્ટ સિરીઝ રમવાની શરૂઆત કરે એ પહેલાં ઇન્ડિયા એ’ (India A) ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ છે અને ત્યાં પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું છે. અભિમન્યુ ઈશ્વરનના સુકાનમાં ઇન્ડિયાએ’ ટીમ ઇંગ્લૅન્ડ…
- આમચી મુંબઈ

રંગમંચના સુખ્યાત નાટ્યકર્મી કૌસ્તુભ ત્રિવેદીને ભાવભીની શ્રદ્ધાંજલિ…
નિલેશ વાઘેલામુંબઇ: નાટ્ય જગતના લોકપ્રિય દિગ્ગજ નિર્માતા અને કસબી કૌસ્તુભભાઇ ત્રિવેદીને તેમના આપ્તજનો તેમ જ સાથી કલાકારોએ શુક્રવારે મલાડ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આયોજિત પ્રાર્થનાસભામાં સરિતા જોશી, અપરા મેહતા, તુષાર કાપડિયા, ફાલ્ગુની પાઠક અને શિલ્પા ગણાત્રા સહિતના…
- નેશનલ

“તુર્કિએ એરલાઇન્સ સાથે વિમાન લીઝ કરાર સમાપ્ત કરો” ઇન્ડિગોને ભારત સરકારનો નિર્દેશ
નવી દિલ્હી: ભારત સરકારે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગોને તુર્કિએ એરલાઇન્સ (Turkish Airlines) સાથેના તેના વિમાન લીઝ કરારને સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત અને તુર્કી વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને,…
- IPL 2025

`નસીબદાર’ રોહિત સહિતના ટૉપ અને મિડલ-ઑર્ડરની ફટકાબાજી, મુંબઈના 228/5…
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આઇપીએલના પ્લે-ઑફમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેના એલિમિનેટર (ELIMINATOR) મુકાબલામાં પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન કરીને શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમને 229 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ગુજરાતી કેપ્ટન…
- નેશનલ

હિન્દુ કુશ પર્વતમાળાના ગ્લેશિયર્સ પર ગ્લોબલ વોર્મિંગનું તોળાતું સંકટ…
નવી દિલ્હી: જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ સદીના અંત સુધીમાં 75 ટકા ઘટી શકે છે. હિન્દુ કુશ પર્વતોના આ ગ્લેશિયર અનેક નદીઓનો સ્ત્રોત છે જેમાં આ ગ્લેશિયરમાંથી પાણી આવે છે…
- સુરત

હીરા ઉદ્યોગની મંદીનો વધુ એક ભોગ: સુરતમાં રત્નકલાકારે આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો…
સુરત: દેશના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ પર રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત (ઉ.વ. 45) નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની…









