- અમદાવાદ
અબોલ પ્રાણીઓના કલ્યાણ માટે ઉત્તરાયણથી રાજ્યમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું”…
અમદાવાદ: રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તા. 14 થી 30 જાન્યુઆરી 2025 સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં…
- સ્પોર્ટસ
મુંબઈની ટીનેજરના અણનમ 346 રન, હરીફ ટીમ 19 રનમાં ઑલઆઉટ!
અલુર (બેંગ્લૂરુ): અહીં આજે મહિલાઓના વર્ગમાં અન્ડર-19 વન-ડે ટ્રોફીમાં મુંબઈની 14 વર્ષની ઇરા જાધવે કમાલ કરી નાખી હતી અને ત્યાર પછી મુંબઈની બોલર્સે તરખાટ મચાવ્યો હતો. ઇરા જાધવે 157 બૉલમાં 346 રન બનાવ્યા જેની મદદથી મુંબઈએ ત્રણ વિકેટે 563 રન…
- નેશનલ
સુરતથી પ્રયાગરજ જતી ટ્રેન પર જળગાંવમાં પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા…
સુરત: સુરતથી મહાકુંભ મેળામાં જઈ રહેલી ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતથી પ્રયાગરાજ જઈ રહેલી તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચેલી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો,…
- સ્પોર્ટસ
બીસીસીઆઇમાં જય શાહના અનુગામી બની ગયા આસામના સૈકિયા…
મુંબઈઃ આસામના દેવાજિત સૈકિયા અને છત્તીસગઢના પ્રભતેજ સિંહ ભાટિયા આજે અહીં બીસીસીઆઇની વિશેષ સામાન્ય સભામાં ભારતીય ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થા તેમ જ ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડના અનુક્રમે સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા, કારણકે તેમના ઉપરાંત બીજા…
- સ્પોર્ટસ
Yuvraj Singh વર્લ્ડ કપ દરમ્યાન કેન્સરથી મરી જાત તો ગર્વ થાત, પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે(Yuvraj Singh) વર્ષ 2011 ના વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. યુવીને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન યુવરાજને કેન્સર હોવાનું…
- નેશનલ
MP માં નામ બદલાવનો દોર; મુખ્ય પ્રધાને કહ્યું 11 ગામોના બદલાશે નામ…
ભોપાલ: ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્ય પ્રદેશમાં નામ બદલાવવાનો દોર શરૂ થયો છે. મધ્ય પ્રદેશ સરકારે મુઘલ સલ્તનત યુગના ગામડાઓના નામ બદલાઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન મોહન યાદવે કાલાપીપાલના મંચ પરથી 11 ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ પહેલા…
- નેશનલ
Mahakumbh 2025: કુંભમાં જામ્યું છે એમ્બેસેડર બાબા, રબડી બાબાનું આકર્ષણ…
પ્રયાગરાજ: ભારતની આસ્થા અને ભક્તિના સંગમ સમાન મહાકુંભ 2025ની આગામી 13 મી જાન્યુઆરીથી 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શરૂઆત થવા જઈ રહી છે. મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ દરમિયાન અહી સાધુ સંતોનો મેળાવડો જાગ્યો છે. આમાંના કેટલાક…
- આમચી મુંબઈ
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઠાકરે જૂથના સ્વબળના વલણ પાછળ શું કારણ છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર પછી મહા વિકાસ આઘાડી (એમવીએ)નો શું ફાયદો છે? શિવસેના (યુબીટી)ના કાર્યકરો દ્વારા આ પ્રશ્ર્ન પૂછવામાં આવી રહ્યો છે. આ પછી તેના કાર્યકરોના વધતા દબાણ હેઠળ શિવસેના (યુબીટી)એ ગયા અઠવાડિયામાં બે વખત…
- નેશનલ
ભારત બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો, Bangladesh એ ભારતીય રાજદુતને સમન્સ પાઠવ્યા…
ઢાકા: ભારત અને બાંગ્લાદેશના સબંધો હજુ પણ તણાવ યથાવત છે. જેમાં બાંગ્લાદેશમાં(Bangladesh)પદભ્રષ્ટ થયેલા વડાપ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણ લીધી છે. જેના પગલે બંને દેશોના સબંધમાં તણાવ પેદા થયો છે. જ્યારે હવે ભારત -બાંગ્લાદેશ સીમા પર પ્રથમવાર સંઘર્ષ જોવા મળ્યો…