- આમચી મુંબઈ
નાશિકમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણમાં છ લોકોના મોત…
નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 16 લોકો ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન ટેમ્પો ચાલક વાહન પર…
- ટોપ ન્યૂઝ
પગંત સારા ચગશે તેવો વર્તારો આપ્યો હવામાનેઃ સવારે ઠંડી અને સુસવાટા સાથે પવનથી ગુજરાત ઠર્યુ…
અમદાવાદ: ગુજરાતમાં આજે વહેલી સવારથી સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા હવામાનમાં પલટો પણ આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6…
- ખેડા
ખેડા જીલ્લાના પરિએજ તળાવમાં 60 હજારથી વધુ પ્રવાસી પક્ષીનું આગમન…
ખેડાઃ માતર તાલુકાનું પરિએજ તળાવ તેની કુદરતી સુંદરતાના કારણે પ્રવાસી પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 150 પ્રજાતિમાં 50થી વધુ વિદેશી પ્રજાતિ સહિતના 60 હજારથી વધુ પક્ષી મહેમાન બન્યા છે. સૌથી વધુ અહીં ગાજહંસ પક્ષી…
- ટોપ ન્યૂઝ
Los Angeles fire: વિકરાળ આગ 24 લોકોને ભરખી ગઈ, હજારો લોકો બેઘર, શું હોઈ શકે કારણ…
લોસ એન્જલસ: યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવારે લાગેલી આગ હજુ પણ ઓલવાઈ (Los Angeles fire) નથી. આગની આ ઘટનામાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે, હજારો લોકોને પલાયન કરવાની ફરજ પડી છે અને 12,000 થી વધુ ઇમારતો નાસ પામી…
- ટોપ ન્યૂઝ
મહાકુંભમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ, અખિલ ભારતીય અખાડા પરિષદે કહી આ મોટી વાત…
પ્રયાગરાજઃ આજથી મહાકુંભની શરૂઆત થઈ છે. જોકે આ સાથે એક વિવાદ પણ સામે આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમા અહીં મૂકવામાં આવતાં વિવાદ ઉભો થયો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા માતા પ્રસાદ પાંડે અને મુલાયમ સિંહ…
- આમચી મુંબઈ
માત્ર 2 દિવસમાં 10,000 થી વધુ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવાઇ…
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગે 2019 પહેલા રાજ્યમાં નોંધાયેલા તમામ વાહનો માટે હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP)ફરજિયાત કરી હોવાથી હવે લગભગ 1 કરોડ 25 લાખ વાહનોમાં જૂની નંબર પ્લેટ બદલી તેના સ્થાને HSRP નંબર પ્લેટ લગાવવાનું કામ શરૂ થઇ ગયું…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોના પછી શ્વાસની તકલીફના કેસો વધ્યા, દર કલાકે નોંધાઈ રહ્યા છે આટલા કેસ…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Coronavirus) પછી શ્વાસ લેવા સંબંધિત તકલીફના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શ્વાસ લેવામાં તકલીફ સંબંધિત ઈમરજન્સીમાં 33 ટકા જેટલો વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2023માં શ્વાસ લેવામાં તકલીફ થતાં 91,657 લોકોને 108 દ્વારા હોસ્પિટલે ખસેડવા…
- અમરેલી
અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…
અમરેલીઃ લેટર કાંડને લઈ (amreli letter kand) જિલ્લા પોલીસ વડા (એસપી) સંજય ખરાત (amreli sp sanjay kharat) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ એલસીબીમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કિશન આસોદરીયા,…
- ટોપ ન્યૂઝ
મહાકુંભની થઈ શરૂઆત, 144 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ…
પ્રયાગરાજઃ આજથી પ્રયાગરાજમાં મહાકુંભની (Mahakumbh 2025) શરૂઆત થઈ છે. ગ્રહોની સ્થિતિ ખૂબ દુર્લભ સંયોગ બની રહ્યો છે. 144 વર્ષ બાદ મહાકુંભમાં સમુદ્ર મંથન યોગ બની રહ્યો છે. બુધાદિત્ય યોગ, કુંભ યોગ, શ્રવણ નક્ષત્ર સાથે જ સિદ્ધિ યોગમાં ત્રિવેણી તટ પર…
- આપણું ગુજરાત
આજે પોષી પૂનમ: જગતજનની માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ…
અંબાજી: હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્વનું રહેલું છે. પરંતુ પોષ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહેલું છે. કારણ કે પોષી પૂનમ એ જગતજનની મા અંબાનો પ્રાગટયદિવસ માનવામાં આવે છે. પોષી પૂનમનું ગુજરાતમાં ખાસ મહત્વ રહેલું છે. આજે બનાસકાંઠામાં આવેલ…