- નેશનલ
આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે દિલ્હી સીએમ સામે FIR…
નવી દિલ્હીઃ ટૂંક સમયમાં દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પક્ષો ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. ચૂંટણી માટેની માટેની આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. એવામાં જાણવા મળ્યું છે કે દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં મુખ્ય પ્રધાન આતિશી માર્લેના સામે…
- ટોપ ન્યૂઝ
શાહી સ્નાનમાં એપલના પૂર્વ સીઇઓના પત્ની ગેરહાજર, જાણો કારણ…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળામાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. એપલના ભૂતપૂર્વ સીઇઓ દિવંગત સ્ટીવ જૉબ્સના પત્ની લોરેન પોવેલ પણ ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા આ મહાકુંભમાં આવ્યા છે. તેમણે કમલા નામ ધારણ કર્યું છે.…
- ટોપ ન્યૂઝ
મકર સંક્રાતિનો શુભ દિન શેરબજારને ફળ્યો, 340 અંકનો ઉછાળો…
મુંબઇઃ દેશભરમાં આજે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આ શુભ પર્વ દરમિયાન ભારતીય શેરબજારમાં ચાલી રહેલો ઘટાડાનો ક્રમ અટકી ગયો છે. સોમવારે શેર ટ્રેડિંગમાં ભારે ઘટાડા બાદ મંગળવારે શેરબજારે પોરો ખાધો હતો અને તેના બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા…
- દ્વારકા
બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ આજે પણ રહેશે ચાલુઃ આટલી જમીન ખુલ્લી કરાવાઈ…
દ્વારકાઃ દ્વારકા અને જામનગરના પીરોણા ટાપુ આસપાસ સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે અને ત્રણેક દિવસથી મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આજે પણ દેવભૂમિ દ્વારકામાં ડિમોલિશન ચાલુ જ છે અને મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 35 કરોડની કિંમતની…
- ટોપ ન્યૂઝ
પંદર દિવસમાં બીજી વાર ડિંડોશીની ટેકરી પર લાગી આગઃ અકસ્માત કે પછી…
મુંબઇઃ મુંબઈના મલાડ નજીક આવેલા આશરે એક થી દોઢ ચોરસ કિલોમીટરના દિંડોશી જંગલ વિસ્તારમાં પંદર દિવસમાં બીજીવાર રહસ્યમય રીતે આગ લાગવાનો બનાવ બન્યો છે. આ આગનો વિડીયો શેર કરીને પર્યાવરણવાદીઓએ ઇકો સેન્સિટિવ વિસ્તારમાં વારંવાર લાગતી આગ પર સવાલ ઊભા કર્યા…
- મનોરંજન
કપૂર ખાનદાનમાં આવી નવવધુઃ ગોવામાં લગ્ન સમારંભમાં કરિના-રણબીર ગેરહાજર…
ફરી એકવાર બોલિવૂડના સૌથી મોટા કપૂર ખાનદાનમાં (kapoor family) શરણાઈ વાગી રહી છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરનો કઝીન ભાઈ એટલે કે તેની કાકી રીમા જૈનનો દિકરો આદર જૈનના લગ્ન થઈ ગયા છે. આદરે અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદી, એકલા વાહવાહી ન લૂંટોઃ સોનમર્ગમાં ટનલના ઉદ્ધાટન બાદ કૉંગ્રેસે ટ્વીટમાં કહ્યું કંઈક આવું…
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે વડા પ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં વ્યુહાત્મક રીતે મહત્વની ઝેડ-મોડ ટનલ(Z-Morh Tunnel)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન એક સંબોધનમાં વડા પ્રધાન મોદી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતાં. બીજી તરફ કોંગ્રેસે ઝેડ-મોડના નિર્માણમાં UPA…
- ટોપ ન્યૂઝ
ઉધારી વધતા પાલિકાની હૉસ્પિટલોમાં દવાનો પુરવઠો ખોરવાયો…
મુંબઇઃ દેશની સૌથી ધનિક ગણાતી મુંબઇ મહાનગર પાલિકાએ સરકારી હૉસ્પિટલોમાં દવાનો પુરવઠો કરતા સપ્લાયરોના લેણાની ચૂકવણી કરી ના હોવાથી મુંબઇમાં બીએમસી સંચાલિત 27 સરકારી હૉસ્પિટલનો દવાઓનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. દવાઓનો પુરવઠો ખોરવાઇ જતા મુંબઇ અને તેની આસપાસના…
- ટોપ ન્યૂઝ
મહાયુતીમાં અસંતોષઃ મોદીની મુંબઈ મુલાકાત બની રહેશે મહત્વની, વિધાનસભ્યોની વાત સાંભળશે પીએમ…
મુંબઈ: ગત વર્ષે નવેમ્બેરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતી ગઠબંધને ઐતિહાસિક જીત નોંધાવી હતી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર રચાયાના એક મહિના બાદ ગઠબંધનમાં અસંતોષના અહેવાલો (Mahayuti) મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદેની શિવ સેના (Shiv Sena…