- નેશનલ
100 રૂપિયાની નોટને લઈને RBI એ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ભારતીય ચલણમાં જાત જાતની નોટ્સ અને ચલણી સિક્કાઓ છે. સોશિયલ મીડિયા પર આ ચલણી નોટ અને ચલણી સિક્કાઓને લઈને કંઈક ને કંઈક માહિતી સામે આવતી હોય છે. હવે આવી જ એક માહિતી સામે આવી રહી છે 100 રૂપિયાની ચલણી નોટ્સને…
- નેશનલ
…તો મણિપુર તૂટી જશેઃ મણિપુરના મુખ્ય પ્રધાને ભાજપ માટે આપ્યું મોટું નિવેદન…
ઇમ્ફાલ: મણિપુરની હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર પર વિરોધપક્ષો નિશાન સાધી રહ્યા છે ત્યારે તાજેતરમાં મણિપુરના મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે મોટું નિવેદન આપ્યું હતું. મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે દાવો કર્યો હતો કે જો કેન્દ્રમાં ભાજપ ના હો…
- મનોરંજન
કહો ના પ્યાર હૈ…સાથે જોડાયેલી છે રોશન પરિવાર સાથે થેયલી આ ભયાનક ઘટના…
આજકાલ રોશન પરિવાર બે કારણોસર ચર્ચામાં છે. એક તો રોશન પરિવાર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે તેને લીધે અને બીજું રીતિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈની રી-રિલિઝને લીધે. વર્ષ 2000માં રાકેશ રોશને પુત્ર રીતિકને લૉંચ કર્યો અને રીતિક…
- નેશનલ
આજે Makar Sankranti પર જરૂર કરજો આ કામ, જીવનમાં ખુશીઓ વરસાવશે શનિદેવ…
આજે એટલે કે 14મી જાન્યુઆરીના દેશભરના અલગ અલગ રાજ્યોમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરે છે. સૂર્યનું ગોચર વર્ષનું સૌથી મોટું ગોચર માનવામાં આવી રહ્યું છે. એમાં પણ આ વખતની મકર…
- નેશનલ
Video: નીતિશ રેડ્ડી ઘૂંટણિયે બેસી તિરુપતિ મંદિરની સીડીઓ ચઢી ! યુઝર્સે કહ્યું આવા દેખાવ કરવાની જરૂર નથી…
તિરુમાલા: ઓસ્ટ્રેલીયા સામે નિરાશાજનક પ્રદર્શન બાદ હવે ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ અને ત્રણ મેચની ODI સિરીઝ (IND vs AUS) રમશે. આ બંને સિરીઝમાં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરશે એવી ચાહકોને આશા છે. BCCI…
- નેશનલ
ઝાંસી રેલવે સ્ટેશન પર મચી નાસભાગઃ સદનસીબે અકસ્માત ટળ્યો…
ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. અચાનક ટ્રેન ચાલુ થઇ અને લોકોએ તેમાં ચઢવા દોટ મૂકી તેમાં અકસ્માતની સ્થિતિ સર્જાઇ હતી, પણ ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાથી આ અકસ્માત થતા રહી ગયો હતો.…
- નેશનલ
સ્પર્ધામાં ટકી રહેવા સ્ટારબક્સે હવે દેશી રૂટ લીધો…
જ્યારે દેશમાં મેકડોનાલ્ડ્સ, કેએફસી, બર્ગરકિંગ જેવી વિદેશી ફૂડ બ્રાન્ડ્સે ભારતમાં આઉટલેટ ખોલ્યા ત્યારે લોકોને એવો ડર હતો કે આપણા દેશી વડાપાઉ, સેન્ડવીચ, ભેલ, પાણીપુરીના રામ રમી જશે. આપણા સ્ટ્રીટ સાઇડ ફૂડ બંધ થઇ જશે, લોકો બર્ગર, ચીપ્સ ખાતા થઇ જશે.…
- આપણું ગુજરાત
હવે આવશે શુભ મૂહુર્તઃ કમૂરતા ઉતરતા વાગશે લગ્નના ઢોલઃ જાણો ક્યારે છે શુભ મૂહુર્ત…
અમદાવાદઃ આજે દેશભરમાં મકરસંક્રાંતિ ઉજવાઈ રહી છે અને સાથે પોંગલ, બિહુ, લોહરીની પણ ઉજવણી થઈ રહી છે. મકરસંક્રાંતિની ઉજવણી સાથે કમૂરતા પણ પૂરા થશે અને ફરી શુભ પ્રસંગો શરૂ થશે. એક મહિના દરમિયાન કમૂરતા હોવાથી મોટા ભાગના પરિવારો સારા પ્રસંગો…
- ટોપ ન્યૂઝ
Mahakumbh: નાગા સાધુઓએ પ્રથમ અમૃત સ્નાન કર્યું, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ અદ્ભુત દ્રશ્યો…
પ્રયાગરાજ: કરોડો ભક્તોની રાહનો અંત આવ્યો છે, ગઈ કાલે પોષ પૂર્ણિમાના દિવસથી પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની શરૂઆત થઇ ગઈ છે, આજે મકરસંક્રાંતિના દિવસે પ્રથમ અમૃત સ્નાન ચાલી (Amrit Snan in Mahakumbh 2025) રહ્યું છે. વહેલી સવારે હજારો નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર…