- આમચી મુંબઈ
વાલ્મિક કરાડને એસઆઈટીની 7 દિવસની કસ્ટડી…
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના બીડ શહેરની મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) માટેની એક વિશેષ અદાલતે બુધવારે એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના સહયોગી મનાતા વાલ્મિક કરાડને મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ…
- નેશનલ
આસારામ વચગાળાના જામીન મેળવી આશ્રમ પહોંચ્યા, સ્વાગત કરાયું…
જોધપુરઃ આસારામ વર્ષ ૨૦૧૩ના બળાત્કાર કેસમાં વચગાળાની રાહત મળ્યા બાદ જોધપુરના પાલ ગામમાં આવેલા પોતાના આશ્રમ પરત ફર્યા છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું. આ પણ વાંચો : 10 વર્ષ બાદ આસારામ કેસના સાક્ષીના હત્યારાની કર્ણાટકથી ધરપકડ… પોલીસ અધિકારીના જણાવ્યા…
- નેશનલ
ભારતીય અવકાશ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆતઃ 2 સ્વદેશી સ્ટાર્ટઅપ્સે લોન્ચ કર્યા ઉપગ્રહો…
બેંગલુરુ/નવી દિલ્હીઃ અવકાશ ક્ષેત્રમાં કામ કરનારા ભારતીય સ્ટાર્ટઅપ ‘પિક્સલ’ અને ‘દિગંતારા’એ આજે પૃથ્વી અને તેનો ચક્કર લગાવતી વસ્તુઓનું નજીકથી નિરીક્ષણ કરવા માટે સ્પેસએક્સ રોકેટથી પોતાના ઉપગ્રહો લોન્ચ કર્યા હતા, જે અવકાશ ક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓ માટે એક નવા યુગની શરૂઆત છે.…
- આમચી મુંબઈ
મહાયુતિના વિધાનસભ્યોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી પંચસૂત્રી…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાયુતિના વિધાનસભ્યોનો ક્લાસ લીધો હતો. તેમાં મહાયુતિને મજબૂત બનાવવા અને એકબીજા સાથે સંકલન રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, વિધાનસભ્યોએ પોતાના મતવિસ્તારની સંભાળ રાખતી વખતે પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર…
- આમચી મુંબઈ
મંદિરના દર્શન કરીને પાછા ફરતા 25 વર્ષનો યુવક બન્યો કાળનો કોળિયો…
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી સ્થિત મંદિરના દર્શન કરીને પાછા ફરી રહેલા યુવકના અચાકન મોતનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. અહીંના મહાલક્ષ્મી મંદિરના પગથિયાં પરથી નીચે ઉતરતી વખતે પડતા મોત થયું હતું. આ પણ વાંચો : હવે ટકલા વાયરસનો શિકાર બની…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ક્રિકેટરો વિક્રમજનક 304 રનના માર્જિનથી જીતી, આયરલૅન્ડનો 3-0 થી કર્યો વાઇટ-વૉશ…
રાજકોટઃ સ્મૃતિ મંધાના (135 રન, 80 બૉલ, સાત સિક્સર, બાર ફોર)ના સુકાનમાં ભારતીય ટીમે અહીં આયરલૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 304 રનથી વિજય મેળવ્યો હતો. વન-ડેમાં ભારતે અત્યાર સુધીમાં મેળવેલા તમામ વિજયમાં આ સૌથી મોટા માર્જિનવાળો વિજય છે. ભારતે…
- આમચી મુંબઈ
ટૉરેસ સ્કૅમ: હાઇ કોર્ટે તપાસમાં ઢીલાશ બદલ પોલીસની ઝાટકણી કાઢી,વ્હીસલબ્લોઅરને રક્ષણ આપવાનો આદેશ…
મુંબઈ: કરોડો રૂપિયાના ટૉરેસ કૌભાંડની તપાસમાં સુસ્ત વલણ બદલ મુંબઈ હાઇ કોર્ટે બુધવારે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી હતી અને આ કેસમાં વ્હીસલબ્લોઅર હોવાનો દાવો કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રક્ષણ આપવાનો આદેશ આપ્યો હતો. આ પણ વાંચો : હવે ટકલા વાયરસનો શિકાર…
- નેશનલ
Assembly Election: દિલ્હીની હોટ સીટ પર ત્રિપાંખિયો જંગ, કેજરીવાલ, સંદિપ દિક્ષીત, પ્રવેશ વર્મા મેદાનમાં…
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election) માટે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જામશે ત્યારે પાટનગરની હોટ સીટ પર ત્રિપાંખિયો જંગ રહેશે. આજે વિધાનસભા સીટ માટે આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ અને…
- મનોરંજન
Rekha-Amitabh Bachchan ના અફેયરને લઈને આ શું બોલ્યા Jaya Bachchan?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નજર કરશો તો અનેક એવી અધૂરી લવસ્ટોરી, અફેયર્સના કિસ્સા જોવા કે સાંભળવા મળે છે. આવા જ ખૂબ જ ચર્ચાયેલા કિસ્સામાંથી એક એટલે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની લવસ્ટોરી. વર્ષો બાદ આજે પણ ફેન્સ બંનેની…
- ભુજ
ભુજ-ખાવડા માર્ગ પર બે ગમખ્વાર અકસ્માત: લોરીયા પાસે કાર પલટી જતાં બાળકીનું મોત…
ભુજઃ સફેદ રણમાં ચાલી રહેલા રણોત્સવને માણવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં એક સમયે વેરાન ભાસતા ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વિતેલા ૨૪ કલાક દરમ્યાન આ માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના…