- નેશનલ
સંભલ હિંસા બાદ ૧૪૦૦ થી વધુ વીજ ચોરીના કેસ નોંધાયા, ૧૬ મસ્જિદ સામેલ…
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં ૨૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ શાહી જામા મસ્જિદમાં કોર્ટના આદેશ મુજબ થયેલા સર્વે દરમિયાન થયેલી હિંસા બાદ જિલ્લામાં વીજ ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામસ્વરૂપ ૧૪૦૦થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ૧૬ મસ્જિદો…
- મનોરંજન
Saif Ali Khan પર હુમલો થયો એ સમયે Kareena Kapoor એ પહેલાં કોને ફોન કર્યો?
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગઈકાલે રાતે જીવલેણ હુમલો થયો હતો અને એક્ટર હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ સમાચાર સામે આવતા જ એવા સવાલ ઉઠી રહ્યા હતા કે આ હુમલા સમયે કરિના કપૂર ક્યાં…
- સ્પોર્ટસ
સ્ટાર ખેલાડીઓવાળી ક્રિકેટ મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં આગ લાગતાં પ્રેક્ષકોમાં ગભરાટ…
બ્રિસ્બેનઃ અહીં ગૅબાનું સ્ટેડિયમ જ્યાં ગયા મહિને ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાઈ હતી ત્યાં ગુરુવારે આંચકાજનક ઘટના બની હતી જેમાં સ્ટેડિયમમાં બિગ બૅશ લીગ (બીબીએલ)ની મૅચ દરમ્યાન આગ લાગી હતી, પ્રેક્ષકો ગભરાઈ ગયા હતા અને ભાગમભાગ કરવા…
- આમચી મુંબઈ
સિમેન્ટ મિક્સર ટ્રકની ટક્કર બાદ કૅબમાં આગ લાગતાં ડ્રાઇવરનું મૃત્યુ…
મુંબઈ: દહિસર નાકા નજીક સિમેન્ટ મિક્સર ટ્રકને ટક્કર માર્યા બાદ કૅબમાં આગ લાગતાં ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. કસ્તુરબા માર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.દહિસર નાકા નજીક ગુરુવારે મળસકે આ અકસ્માત થયો…
- આપણું ગુજરાત
Godhra 2002 ટ્રેન અગ્નિકાંડ કેસની સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ સુનાવણી…
નવી દિલ્હી : ગુજરાતના વર્ષ 2002ના ગોધરા(Godhra)ટ્રેન અગ્નિકાંડ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ 13 ફેબ્રુઆરીના રોજ હાથ ધરશે. આ અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને અરવિંદ કુમારની બેન્ચે કેસ મૂલતવી રાખવાની માંગ કરતાં પક્ષકારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ…
- સ્પોર્ટસ
ભારતીય ઓપનરે હૃદયસ્પર્શી સ્ટોરીમાં કહ્યું, `પપ્પાને હાર્ટ અટૅક આવ્યો અને પછી મને ટીમમાંથી પડતી મુકાઈ’…
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની એક સમયની ટોચની ઓપનિંગ બૅટર શેફાલી વર્માનો બે મહિનાથી ખરાબ સમય ચાલી રહ્યો છે અને એની કથની તેણે એક જાણીતા અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવી છે. સતત 10 ઇનિંગ્સમાં સારું રમવામાં નિષ્ફળ ગયા પછી તેને નવેમ્બરમાં…
- મનોરંજન
Bollywood: આવતીકાલે બે બિગ બેનર ફિલ્મ થિયેટરોમાં, રામચરણ અને સોનુ સુદે નિરાશ કર્યા…
દરેક શુક્રવારે સિતારાઓનું નસીબ બોક્સ ઓફિસ પર અજમાવવામાં આવે છે. એક આખી મોટી ટીમ મહિનાઓ અને ક્યારેક વર્ષો સુધી ફિલ્મ માટે કામ કરે છે ને શુક્રવારે રિલિઝ થાય તેના બે ત્રણ દિવસમાં જનતા જવાબ દઈ દે છે. પહેલા વીક એન્ડમાં…
- સ્પોર્ટસ
‘જુનિયર્સને કાબુમાં રાખવાની જરૂર’ BCCI ની સમીક્ષા બેઠકમાં લેવાયા કડક નિર્ણયો…
મુંબઈ: ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના નિરાશાજનક પ્રદર્શનને કારણે ચાહકો નારાજ છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) હવે ટીમનું પ્રદર્શન સુધારવા માટે કડક પગલા ભરવા જઈ રહ્યું છે. 11 જાન્યુઆરીના રોજ મુંબઈમાં યોજાયેલી એક સમીક્ષા…
- સ્પોર્ટસ
ગાવસકર, ઘાવરી સહિત વાનખેડેની પ્રથમ મૅચના દરેક ખેલાડીને 10 લાખ રૂપિયાનો પુરસ્કાર…
મુંબઈઃ 1974-’75માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ કક્ષાની ક્રિકેટની જે સૌપ્રથમ મૅચ રમાઈ હતી એમાં મુંબઈ વતી ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) તરફથી 10 લાખ રૂપિયાનો રીવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે. Saluting the icons who shaped Mumbai Cricket’s legacy…
- નેશનલ
…તો શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવવામાં આવશે…
નવી દિલ્હી: હવે કાશ્મીરથી કન્યાકુમારી ટ્રેન દોડાવવા અંગે રેલવે પ્રશાસનને મંજૂરી મળી છે, જે અંતર્ગત શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવી શકાશે. ખાસ કરીને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટને ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષાની મંજૂરી મળી ગઈ છે. હાલમાં ચીફ કમિશનર…