- આમચી મુંબઈ
ધરતીપુત્ર નંદિની ફેમ કલાકાર Aman Jaiswal નું અકસ્માતમાં નિધન…
મુંબઈ : ટીવી સિરીયલ “ધરતીપુત્ર નંદિની” ફેમ કલાકાર અમન જયસ્વાલનું(Aman Jaiswal)અકસ્માતમાં અવસાન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ અમન ઓડિશન આપવા માટે જઇ રહ્યો હતો ત્યારે જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને અકસ્માત નડયો હતો. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.અમન…
- સ્પોર્ટસ
મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ આવી ગયો…
ક્વાલાલમ્પુરઃ મલેશિયામાં શનિવાર, 18મી જાન્યુઆરીએ મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં ભારત સતત બીજા વિજેતાપદ માટે ફેવરિટ છે.આ ટૂર્નામેન્ટમાં 16 દેશની ટીમ ભાગ લઈ રહી છે. સ્પર્ધાની સૌપ્રથમ મૅચ (સવારે 8.00 વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા અને સ્કૉટલૅન્ડ વચ્ચે…
- આપણું ગુજરાત
ગુજરાત સરકાર Mahakumbh ના શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે, ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…
અમદાવાદ : ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં(Mahakumbh)સહભાગી થવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન નિગમે પ્રયાગરાજ ખાતે ગુજરાત પેવિલિયન બનાવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના…
- નેશનલ
31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…
નવી દિલ્હી : દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો…
- નેશનલ
Cyber Fraud પર નિયંત્રણ માટે સરકારે લોન્ચ કરી એપ્લિકેશન…
નવી દિલ્હીઃ ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે. આ…
- આમચી મુંબઈ
સૈફ હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી, ટુંક સમયમાં ગુનેગાર પકડાઈ જશે: ફડણવીસ…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે, સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી છે અને ટૂંક સમયમાં ગુનેગારની ધરપકડ કરવામાં આવશે. આ પણ વાંચો : Saif Ali Khan પર હુમલો કરનારાને ઝડપવા 20 ટીમો…
- આમચી મુંબઈ
MMRCL એ મેટ્રો-થ્રી માટે કમાણી કરવાનો માર્ગ કર્યો મોકળો, જાણી લો યોજના…
મુંબઈ: મુંબઈ રિજનમાં સસ્તા ભાડાંની લોકલ ટ્રેન અને બેસ્ટની કોમ્પિટિશનમાં મેટ્રો ટ્રેન દોડાવાય છે ત્યારે મોંઘી કિંમતની મેટ્રો માટેના હાથી જેવા ખર્ચાઓને પાર પાડવા માટે એમએમઆરસીએલ પ્રશાસન દ્વારા વધુ આવક પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બનાવ્યો છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન…
- આમચી મુંબઈ
લાતુરમાં જમીનના વિવાદને લઇ પિતા-પુત્રની હત્યા: ત્રણ સંબંધી પકડાયા…
લાતુર: લાતુર જિલ્લામાં જમીનના વિવાદને લઇ 50 વર્ષના પિતા અને તેના પુત્ર પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. આ પણ વાંચો : મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ રાઠોડે જણાવ્યું…
- આમચી મુંબઈ
અજિત દાદાએ શરદ પવારને આપ્યો ઝટકોસતીશ ચવ્હાણ તુતારી છોડીને ઘડિયાળ પહેરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ સારું પ્રદર્શન કર્યું. આ પછી, નવા સભ્યો પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારને છોડીને શરદ પવાર સાથે જોડાયેલા નેતાઓ હવે પાછા ફરવા લાગ્યા છે. એનસીપી શરદ પવાર જૂથના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રનું દાવોસ ઈકોનોમિક ફોરમમાં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતીના કરારનું લક્ષ્ય…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી આગામી વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઈએફ)માં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, એમ રાજ્યના ઉદ્યોગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. આ પણ વાંચો : Tata…