- આમચી મુંબઈ
લાતુરમાં જમીનના વિવાદને લઇ પિતા-પુત્રની હત્યા: ત્રણ સંબંધી પકડાયા…
લાતુર: લાતુર જિલ્લામાં જમીનના વિવાદને લઇ 50 વર્ષના પિતા અને તેના પુત્ર પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. આ પણ વાંચો : મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ રાઠોડે જણાવ્યું…
- આમચી મુંબઈ
અજિત દાદાએ શરદ પવારને આપ્યો ઝટકોસતીશ ચવ્હાણ તુતારી છોડીને ઘડિયાળ પહેરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ સારું પ્રદર્શન કર્યું. આ પછી, નવા સભ્યો પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારને છોડીને શરદ પવાર સાથે જોડાયેલા નેતાઓ હવે પાછા ફરવા લાગ્યા છે. એનસીપી શરદ પવાર જૂથના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રનું દાવોસ ઈકોનોમિક ફોરમમાં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતીના કરારનું લક્ષ્ય…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી આગામી વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઈએફ)માં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, એમ રાજ્યના ઉદ્યોગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. આ પણ વાંચો : Tata…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર બેંગલુરુને પાછળ છોડીને સ્ટાર્ટઅપ્સમાં આગળ નીકળી ગયું: ફડણવીસ…
નાગપુર: મહારાષ્ટ્ર કર્ણાટકના બેંગલુરુને પાછળ છોડીને છેલ્લા એક વર્ષમાં સંખ્યા અને મૂલ્ય બંને દ્રષ્ટિએ દેશનું સ્ટાર્ટ-અપ પાટનગર બન્યું છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું. આ પણ વાંચો : અજિત પવાર CM દેવેન્દ્ર ફડણવીસથી કેમ છે નારાજ? જાણો…
- આપણું ગુજરાત
Ambaji માં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, આ તારીખથી થશે પ્રારંભ…
અમદાવાદ : ગુજરાતના શકિતપીઠ અંબાજીમાં(Ambaji) 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજનારી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા…
- નેશનલ
ઇડીએ કર્યો ઇન્ટરનેશનલ હવાલા રેકેટનો પર્દાફાર્શ, ક્રિપ્ટો હેર-ફેર કેસમાં જસપ્રીત બગ્ગાની ધરપકડ…
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઇન્ટરનેશનલ હવાલા રેકેટનો પર્દાફાર્શ કરતાં બિરફા આઇટી કંપની પર મની લોન્ડરિંગ કેસ(Money Laundering)હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં ઇડીએ મણિદીપ માગો, સંજય સેઠી, મયંક ડાંગ અને તુષાર ડાંગની ધરપકડ બાદ હવે જસપ્રીત સિંહ બગ્ગાની પણ ધરપકડ…
- આપણું ગુજરાત
Gujarat Accident: અકસ્માતની પાંચ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા, જાણો વિગતે…
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)સતત થઈ રહેલા રોડ અકસ્માત વચ્ચે આજે રાજ્યમાં અકસ્માતની પાંચ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પાંચ લોકોને ઇજા પણ પહોંચી છે. જેમાં કોઇ સ્થળે પૂર ઝડપે ચલાવતી કાર પલટતા તો અન્ય સ્થળે નીલ ગાય રોડ પર આવતા…
- આમચી મુંબઈ
પાકિસ્તાન ક્રિકેટમાં ચાલતી હતી સૈફ અલી ખાનના કાકાની ‘બૉસગીરી’…
મુંબઈ: બાન્દ્રામાં બુધવારે મોડી રાત્રે પોતાના ઘરમાં જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલા બૉલીવૂડ અભિનેતા સૈફ અલી ખાનનો ભારતીય ક્રિકેટ સાથે ખૂબ નજીકનો સંબંધ છે એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, પરંતુ બહુ ઓછાને ખબર હશે કે પાકિસ્તાન…
- નેશનલ
ફારુક અબ્દુલ્લાના કાફલાની કાર થઈ અકસ્માતનો શિકાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર…
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાના કાફલાની કારની અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દૌસા નજીક આ અકસ્માત થયો હતો. ફારુક અબ્દુલ્લા અજમેર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ…
- હેલ્થ
Health: બાળકોને સંતરા ખવડાવવાથી શરદી અને ઉધરસ થતા અટકે છે, જાણો હકીકત?
પહેલાના સમયમાં જ્યારે બાળકને શરદી થતી ત્યારે ઘરગથ્થું ઉપાયો કરવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું કે બાળકોને રોજ સંતરા ખવડાવવાથી શરદી થતી નથી અને તેઓ વારંવાર બીમાર પણ પડતા નથી. આવો દાવો સોશિયલ મીડિયા પરની એક રીલમાં કરવામાં આવ્યો…