- અમદાવાદ
ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો…
અમદાવાદઃ ખ્યાતિ કાંડનો ડાયરેક્ટર કાર્તિક પટેલ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ કાર્તિક પટેલ તેની બીમાર પત્નીની સારવાર માટે દુબઈથી અમદાવાદ આવ્યો હતો. ઘટના બની તે સમયે ઑસ્ટ્રેલિયામાં હતો. આ પછી દુબઈ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Cryptocurrency માં વધુ વળતર મેળવવાની લાલચમાં 350 કરોડ ડુબ્યા…
અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના લગભગ 8 હજારથી વધુ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં(Cryptocurrency) રોકાણ કરી ત્રણ ગણું વળતર આપવાની લાલચમાં આવી રૂપિયા 350 કરોડ ગુમાવ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. સમગ્ર મામલે નાણાં ગુમાવનાર અરજદારોએ રાજકોટ પોલીસ કમિશ્નરથી માંડી ડીજીપી અને ગૃહ…
- અમદાવાદ
Ahmedabad એરપોર્ટ પરથી 53 લાખનું સોનું અને ગાંજો પકડાયો…
અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad)શહેરનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોના ઉપરાંત માદક પદાર્થોની તસ્કરી કરતા માફિયાઓનું પસંદગીનું સ્થળ મની ગયું છે. એરપોર્ટ સત્તાવાળાઓની સતર્કતાના કારણે અનેક વથત સોનાની તસ્કરી કરતા તત્વો અને ડ્રગ્સ માફિયાઓ ઝડપાઈ ચુક્યા છે. આ દરમિયાન દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી…
- આમચી મુંબઈ
ધરતીપુત્ર નંદિની ફેમ કલાકાર Aman Jaiswal નું અકસ્માતમાં નિધન…
મુંબઈ : ટીવી સિરીયલ “ધરતીપુત્ર નંદિની” ફેમ કલાકાર અમન જયસ્વાલનું(Aman Jaiswal)અકસ્માતમાં અવસાન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ અમન ઓડિશન આપવા માટે જઇ રહ્યો હતો ત્યારે જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને અકસ્માત નડયો હતો. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.અમન…
- સ્પોર્ટસ
મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ આવી ગયો…
ક્વાલાલમ્પુરઃ મલેશિયામાં શનિવાર, 18મી જાન્યુઆરીએ મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં ભારત સતત બીજા વિજેતાપદ માટે ફેવરિટ છે.આ ટૂર્નામેન્ટમાં 16 દેશની ટીમ ભાગ લઈ રહી છે. સ્પર્ધાની સૌપ્રથમ મૅચ (સવારે 8.00 વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા અને સ્કૉટલૅન્ડ વચ્ચે…
- આપણું ગુજરાત
ગુજરાત સરકાર Mahakumbh ના શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે, ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…
અમદાવાદ : ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં(Mahakumbh)સહભાગી થવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન નિગમે પ્રયાગરાજ ખાતે ગુજરાત પેવિલિયન બનાવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના…
- નેશનલ
31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…
નવી દિલ્હી : દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો…
- નેશનલ
Cyber Fraud પર નિયંત્રણ માટે સરકારે લોન્ચ કરી એપ્લિકેશન…
નવી દિલ્હીઃ ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે. આ…
- આમચી મુંબઈ
સૈફ હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી, ટુંક સમયમાં ગુનેગાર પકડાઈ જશે: ફડણવીસ…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે, સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી છે અને ટૂંક સમયમાં ગુનેગારની ધરપકડ કરવામાં આવશે. આ પણ વાંચો : Saif Ali Khan પર હુમલો કરનારાને ઝડપવા 20 ટીમો…
- આમચી મુંબઈ
MMRCL એ મેટ્રો-થ્રી માટે કમાણી કરવાનો માર્ગ કર્યો મોકળો, જાણી લો યોજના…
મુંબઈ: મુંબઈ રિજનમાં સસ્તા ભાડાંની લોકલ ટ્રેન અને બેસ્ટની કોમ્પિટિશનમાં મેટ્રો ટ્રેન દોડાવાય છે ત્યારે મોંઘી કિંમતની મેટ્રો માટેના હાથી જેવા ખર્ચાઓને પાર પાડવા માટે એમએમઆરસીએલ પ્રશાસન દ્વારા વધુ આવક પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બનાવ્યો છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન…