- નેશનલ

સ્વેટર, ધાબળા અને છત્રી, રેઇનકોટ કાઢી રાખજો, હવામાન વિભાગનો વરતારો…
નવી દિલ્હીઃ આપણે ભણવામાં એમ શીખ્યા છીએ કે ભારતમાં ત્રણ ઋતુ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ દરેક ઋતુના ચાર મહિના છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ, ત્યાર બાદ ચાર મહિના ઠંડી અને પછી ચાર મહિના કાળઝાળ ગરમી, પણ આબોહવા પરિવર્તનને…
- નેશનલ

કેરલના વાયનાડમાં 48 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો, જાણો શું છે કારણ…
વાયનાડ: પ્રિયંકા ગાંધીના સંસદીય મતવિસ્તાર કેરલના વાયનાડના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં (Curfew In Waynad, Kerala) આવ્યો છે, આજે સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે આ કર્ફ્યું લાગુ થશે. કર્ફ્યુ લાદવાનું કારણ છે નરભક્ષી બનેલા વાઘનો (Man-eater Tiger) ડર. અહીં એક…
- આમચી મુંબઈ

લાડકી બહેન યોજના અંગે સરકારનું મહત્વનું અપડેટ, હવે આ…
મુંબઇઃ મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાના લાભાર્થીઓમાં એવો ડર પ્રવર્તી રહ્યો છે કે આ યોજનામાં આપવામાં આવતા નાણા બળજબરીથી તેમની પાસેથી પરત લઇ લેવામાં આવશે. હવે આ મુદ્દે સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. આ પણ વાંચો : એનસીપી સુપ્રીમો શરદ…
- નેશનલ

Tourism: જમ્મુ-કાશ્મીરમાં રોપ વેનો કેબલ વાયર તૂટતા સો જેટલા પ્રવાસી ફસાયા…
મુંબઈઃ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ રોપ-વે ટાવરના કેબલ તૂટવાના અહેવાલો છે. પ્રાવીસઓની પ્રિય એવા જમ્મુમાં ટાવર નંબર 15-16 વચ્ચેની 20 જેટલી કેબિન હવામાં લટકી રહી છે. આ કેબિનમાં લગભગ 120 જેટલા પ્રવાસી ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમને બહાર કાઢવા…
- અમદાવાદ

ગુજરાતમાં AAP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઠબંધનમાં લડવા તૈયારઃ ઈસુદાન ગઢવી…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની (local body election) ચૂંટણીને લઈ ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના (aam aadmi party) ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ (isudan gadhvi) મોટું નિવેદન આપ્યું હતું.…
- ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : આજના વેપારની આવશ્યકતા… સ્ટાર્ટઅપની માનસિકતા…
-સમીર જોશી સ્ટાર્ટઅપ લોકોની સમસ્યા શું છે તેની શોધ કરશે, પછી તેનું મૂલ્યાંકન કરશે, ત્યારબાદ તે મુજબના ઘરાકો અને બજાર શોધશે. આ પણ વાંચો : બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવા અઈંનો સહારો ન લો..! હાલમાં જાણીતી મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે’ પોતાનાં પરિણામ…
- ઉત્સવ

ટૅક વ્યૂહ : નેટવર્ક ન હોય તો પણ કોલ થશે..! આ છે મિનિમમ રિ-ચાર્જનું મોટું મેજિક…
-વિરલ રાઠોડ મોબાઈલ યુઝર્સ મામલે ભારતે ગત અઠવાડિયે ડંકો વગાડી દીધો છે. સબસ્ક્રાઈબર્સ અને પ્રીમિયમ યુઝર્સ મામલે ભારત પાસે સૌથી વધારે યુઝર્સ છે. આ એક ડેટા ટેલિકોમ કંપનીએ પોતાના એક વાર્ષિક અહેવાલમાં અંકિત કર્યો છે. વાર્ષિક અહેવાલ અનુસાર રિ-ચાર્જ કે…
- ઉત્સવ

મોટા ભાગના દેશોમાં પ્રજાસત્તાક સરકાર છે…
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી આજે 26 જાન્યુઆરી. બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થઈ 15 ઓગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી. દેશ સ્વતંત્ર થયો. એના લગભગ અઢી વર્ષ પછી 26 જાન્યુઆરી, 1950ના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. પ્રજાસત્તાક એટલે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર…
- નર્મદા

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરંગાને આપી સલામી, જુઓ તસવીરો…
કેવડીયા કોલોનીઃ 76મા પ્રજાસત્તાક દિનની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાને હાજરી આપી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પણ વાંચો : સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં આમિર…









