- સ્પોર્ટસ
આ તારીખે શરૂ થઈ રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેલાડીઓની ટી-20 લીગ ટૂર્નામેન્ટ…
નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને સોમવારે જાહેર કર્યું હતું કે 7-20 જૂન દરમ્યાન એની પ્રો ટી-20 લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે. આ સ્પર્ધાને સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગ (SPTL) નામ આપવામાં આવ્યું છે અને એમાં પાંચ ટીમ કુલ 20 મૅચ રમશે. ઍસોસિયેશનના…
- IPL 2025
આજે બેંગ્લૂરુ જીતે તો શુક્રવારે પ્લે-ઑફમાં મુંબઈ વિરુદ્ધ ગુજરાત…
લખનઊ: આઈપીએલની 18મી સીઝનની 70મી અને છેલ્લી લીગ મૅચ આજે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે અને એમાં જો બેંગ્લૂરુનો વિજય થશે તો એ પ્લે-ઑફ (PLAY OFF)ના ટૉપ-ટૂ (TOP-2)માં જશે અને…
- નેશનલ
ઓપરેશન સિંદૂર દરમિયાન જે શસ્ત્રએ પાકિસ્તાનમાં મચાવી હતી તબાહી, તેને એડવાન્સ બનાવી રહ્યું છે ભારત…
નવી દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની તાકાત બતાવી. તેમજ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને દેશના ઘણા શહેરો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જેને સેનાએ એર ડિફેન્સ સિસ્ટમથી નિષ્ફળ બનાવ્યો હતો. ભારત પાસે ઘણા ખતરનાક શસ્ત્રો…
- આપણું ગુજરાત
વિસાવદરમાં ઇટાલિયા સામે રાદડિયાનો માસ્ટરસ્ટ્રોક, કડીમાં કોંગ્રેસનો આંતરિક ડખો!
અમદાવાદ: ગુજરાતમાં આગામી પેટાચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. ખાસ કરીને વિસાવદર અને કડી બેઠકો પર રાજકીય કાવાદાવા અને વ્યૂહરચનાઓ પૂરબહારમાં ચાલી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP) એ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી મેદાને…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ: વ્યસનના સકંજામાંથી છૂટકારો મેળવવો છે?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા વ્યસન..! પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, એ જે કાંઈ પણ કરે છે તે શા માટે કરે છે? તો તેનો એક જ ઉત્તર મળશે કે, સુખી અને શાંતિમય જીવન જીવવા માટે જ…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: શરીરને ઠંડક બક્ષતી વનસ્પતિ ખસ…
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક મોસમમાં બદલાવ થાય તેની અસર આરોગ્ય ઉપર પ્રથમ જોવા મળે છે. બેવડી મોસમનો સમય ચાલી રહ્યો છે. ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદી માહોલ. તેમાં મુંબઈ જેવા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પરસેવો અતિશય થતો હોય છે.…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: તમારી આંખની સમસ્યાનું કારણ ડાયાબિટીસ તો નથી ને?!
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક ડાયાબિટીસ એક ગંભીર ક્રોનિક રોગ છે. કેટલાક લોકોના દાવા છતાં હજી સુધી તેનો સંપૂર્ણ ઇલાજ થઇ શકે છે, તેવું પુરવાર થઈ શકાયું નથી. ડાયાબિટીસ જેવા ગંભીર રોગને કારણે વ્યક્તિને બીજી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી…
- નેશનલ
UPI સેવાઓમાં મોટા ફેરફારો: બેલેન્સ તપાસવાથી માંડીને ઓટોપે મેન્ડેટ્સ પર નવી મર્યાદાઓ લાગુ…
નવી દિલ્હી: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI સેવાઓમાં મહત્ત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ UPI નેટવર્ક પરનો ભાર ઘટાડવાનો અને સેવાઓને વધુ સુચારુ બનાવવાનો છે. નવા નિયમો હેઠળ,…