- મુન્દ્રા
કચ્છઃ મુન્દ્રામાં એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મૃત્યુ; પત્ની ગંભીર રીતે દાઝી…
કચ્છઃ મુન્દ્રાના રહેણાંક મકાનમાં આગ લાગતાં બે લોકોના મૃત્યુ થયા હતા. એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં ઘટના બની હતી. બ્લાસ્ટ થતાં થોડી જ સેકંડમાં સમગ્ર ઘરમાં આગ પ્રસરી ગઈ હતી. આ ઘટનામાં પિતા-પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી…
- મનોરંજન
રશ્મિકા મંદાનાએ પાર્ટનર કોને કહ્યું? આ કરોડપતિ એક્ટરને કે પછી…
ફિલ્મ પુષ્પા-1 અને 2થી હિન્દી ફિલ્મોના રસિકોની પણ હોટ ફેવરીટ બની ગયેલી રશ્મિકા હાલમાં તો આરામ ફરમાવી રહી છે. આ આરામ તેને ફરજિયાતપણે કરવો પડે તેમ છે કારણ કે જીમમાં તે કસરત સમયે ઈજાગ્રસ્ત થઈ હતી. તાજેતરમાં તેની વિકી કૌશલ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં NCB એ 870 કરોડની કિંમતના 4543 કિલો ડ્રગ્સનો નાશ કર્યો…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. રાજ્યના દરિયાકાંઠેથી પોલીસ સમયાંતરે ડ્રગ્સનો જથ્થો ઝડપી રહી છે. આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની અમદાવાદ ઝોનલ ઓફિસે 4543 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ 870 કરોડ…
- અમદાવાદ
કોલ્ડપ્લે કોન્સર્ટ કોને કોને ફળ્યો? જાણો રેલવે-ફ્લાઇટ સહિત કોને થઈ ધૂમ કમાણી…
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટથી (coldplay concert) માત્ર રેલવે અને ફ્લાઇટને જ ધૂમ કમાણી નહોતી થઈ. પરંતુ આ બે દિવસ દરમિયાન અમદાવાદમાં અનેક લોકોએ તગડી કમાણી કરી હતી. Also read…
- નેશનલ
Mahakumbh 2025: મૌની અમાસ માટે રેલવેએ કરી ખાસ વ્યવસ્થા; દર 4 મિનિટે દોડશે સ્પેશિયલ ટ્રેન…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી (Mahakumbh Mela Prayagraj) રહી છે, છે. ખાસ કરીને પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાસ…
- આમચી મુંબઈ
બે એરપોર્ટને જોડતી મેટ્રો-8 ટેન્ડર પહેલા આ કારણે ચર્ચામાંઃ જાણો વિગતવાર…
મુંબઇઃ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો રૂટ આઠ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે આ રૂટ બનાવવાનો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ વિભાગે સોમવારે આ અંગે નિર્ણય લીધો…
- આમચી મુંબઈ
અપૂરતી દેખરેખને લીધે નવા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા પર તિરાડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં નવા બનાવવામાં આવેલા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાઓ પર તિરાડો પડી રહી હોવાની ફરિયાદ સુધરાઈને આવી રહી છે. પાલિકાના અધિકારીઓએ તે માટે રેડી મિક્સ કૉંક્રિટ (આરએમસી) પ્લાન્ટમાં દેખરેખમાં તેમ જ મહત્વપૂર્ણ ક્યોરિંગ પ્રક્રિયા દરમિયાન અપૂરતી દેખરેખને જવાબદાર ગણાવ્યું છે.…
- આપણું ગુજરાત
1 ફેબ્રુઆરીથી ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેનનો સમય બદલાશે…
ગાંધીધામઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Indian Railway ની આ…
- નેશનલ
ટ્રમ્પે વડા પ્રધાન મોદીને આપ્યું આમંત્રણ; ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે કહી આ વાત…
નવી દિલ્હી: 20 જાન્યુઆરી 2025માં યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ યોજાઈ હતી. આ સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ ન મળવા બાબતે વિવાદ થયો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ વડા પ્રધાન મોદીની યુએસ મુલાકાત (PM Modi US…
- આમચી મુંબઈ
સેન્ચુરી મિલની જમીનના કબજા સંબંધેે સુધરાઈ કાનૂની અભિપ્રાયની રાહ જોઈ રહી છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં મળેલા કોર્ટમાંથી મળેલા કાયદાકીય વિજય બાદ પાલિકા પ્રશાસન હવે લોઅર પરેલમાં આવેલી સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિવાદાસ્પદ જમીનનો કબજો લેવા માટે તેમને નોટિસ મોકલી શકે કે નહીં તે માટે તેમના લિગલ વિભાગના ઔપચારિક અભિપ્રાયની રાહ…