- અમદાવાદ
ઓઢવમાં માલધારીઓને મળ્યા શક્તિસિંહ ગોહિલ; સરકાર પર તાક્યું નિશાન…
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેના પગલે અનેક માલધારી પરિવારો બેઘર બની ગયા છે. અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ઓઢવમાં કરવામાં આવેલી કાર્યવાહીના મુદ્દે વિરોધ પક્ષ દ્વારા વિરોધ…
- સ્પોર્ટસ
સૂર્યકુમારે રાજકોટની હાર માટેના કારણમાં કહ્યું, `મેં ધાર્યું હતું કે…’
રાજકોટઃ ઇંગ્લૅન્ડ સામે ભારતે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં કોલકાતાની પ્રથમ મૅચ અને ચેન્નઈની બીજી મૅચ જીતીને ખૂબ સારી શરૂઆત કરી હતી, પણ રાજકોટમાં વિજય રથ અટકી ગયો જેના માટે અમુક અંશે ભારતની બોલિંગ અને ખાસ કરીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ, બે વોન્ટેડ આરોપી સામે વોરન્ટ જારી…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વિશેષ કોર્ટે આજે ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ અને બે વોન્ટેડ આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. Also read : નવી મુંબઈ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષની બાળકી મળી, મેડિકલ તપાસમાં…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp એ ભર્યું મહત્ત્વનું પગલું, અત્યારે જાણી લેશો તો ફાયદામાં રહેશો નહીંતર…
વોટ્સએપ (Whats’App)એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે. કરોડો યુઝર્સ આ વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ આ વોટ્સએપે આઈઓએસ યુઝર્સને જોરદાર આંચકો આપ્યો છે. ગયા મહિને જ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાંચમી મે,…
- નેશનલ
પ્રજાસત્તાક દિવસ પરેડઃ યુપીની ઝાંખીને પ્રથમ પુરસ્કાર, જમ્મુ-કાશ્મીર રાઇફલ્સને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો ખિતાબ…
નવી દિલ્હીઃ ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ચાલી રહેલા મહાકુંભને દર્શાવતી ઉત્તર પ્રદેશની ઝાંખીએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો. Also read : મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ News9 Live જ્યારે જમ્મુ-કાશ્મીર રાઇફલ્સની માર્ચિંગ ટુકડીને ત્રણેય સેનાઓમાં શ્રેષ્ઠ…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણની સુનાવણી નવેસરથી શરૂ થશેઃ કારણ શું?
મુંબઈ: મરાઠા આરક્ષણ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મરાઠા આરાક્ષણ બાબતે મુંબઈ હાઈ કોર્ટે મોટો નિર્ણય લીધો હોઇ આ પ્રકરણની સુનાવણી હવે નવેસરથી શરૂ કરવામાં આવશે, એવી માહિતી સામે આવે છે. સરકારી નોકરીઓ અને એજ્યુકેશનમા મરાઠા આરક્ષણ કાયદાને…
- મહાકુંભ 2025
મહાકુંભમાં ‘નાસભાગ’: 30 શ્રદ્ધાળુનાં મોત, ડીઆઈજીએ આપ્યું નિવેદન…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા અમૃત સ્નાન માટે મોડી રાતના થયેલી નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટનાના લગભગ 20 કલાક બાદ વહીવટીતંત્રે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારી…
- આમચી મુંબઈ
થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
થાણે: દેશમાં એક સમય હતો જ્યારે ‘ઓન્લી વિમલ’ના નારા દરેક જગ્યાએ ગુંજતા હતા. હવે દેશમાં બધે જ ફરતું એકમાત્ર સૂત્ર ‘ઓન્લી કમળ’ (ફક્ત કમળ) છે. જો તમે ભવિષ્યમાં થાણે શહેરમાં સુશાસન ઇચ્છતા હો, જો તમને 24 કલાક પાણી જોઈતું હોય,…
- અમદાવાદ
અમદાવાદ ડિવિઝનના રેલવે સ્ટેશનોને મળશે રેલ કોચ રેસ્ટોરાં, કેવી હશે સુવિધા?
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલ કોચ રેસ્ટોરાં બનાવવા જઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને અમદાવાદ ડિવિઝનના પ્રવાસીઓની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરાં’ શરૂ કરવા જઈ રહ્યું…
- મહાકુંભ 2025
મહાકુંભની હૃદયદ્રાવક દુર્ઘટનાના અસરગ્રસ્તોને અદાણી જૂથ મદદ કરશે…
Mumbai:પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મહાકુંભમાં બુધવારે બનેલી હૃદયદ્રાવક ઘટના બાદ અદાણી જૂથે સરાહનીય કાર્ય કર્યું છે. અદાણી ગ્રુપે મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેને આ હૃદયદ્રાવક ઘટના અંગે દુખ વ્યક્ત કરતા દિવંગત આત્માઓને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. Also read : મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે મોડી રાત્રે મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું છે કે, “મહાકુંભમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે દિવંગત આત્માઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહાકુંભમાં હાજર રહેલા અદાણી પરિવારના તમામ સભ્યો અને સમગ્ર અદાણી ગ્રુપ, મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે”.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૌતમ અદાણી સંગમ નગરી પ્રયાગરાજમાં ‘મહાકુંભ 2025’ ના ભવ્ય કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ મહાકુંભ મેળામાં ઇસ્કોન મંદિરના શિબિરની મુલાકાત લીધી. તેમણે પત્ની સાથે મળીને ઇસ્કોન મંદિર કેમ્પમાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું વિતરણ કર્યું. ત્યારબાદ ગૌતમ અદાણીએ તેમની પત્ની પ્રીતિ અદાણી સાથે ‘સંગમ ઘાટ’ પર પૂજા કરી લેટે હનુમાન મંદિરના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. Also read : પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ આ વર્ષે અદાણી ગ્રુપ ઇસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં આવતા ભક્તોની સેવા કરવામાં પરોવાયેલું છે. ઇસ્કોન સાથે સહયોગથી અદાણી ગ્રુપ દરરોજ લાખો ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યું છે.