- સ્પોર્ટસ
પત્રકારે કૅપ્ટનને ફટ દઈને પૂછી લીધું, `તમે કૅપ્ટન્સી છોડશો કે ક્રિકેટ બોર્ડ તમને હટાવે?’
મુલતાનઃ અહીં સોમવારે એક તરફ વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટ માટે નવા ઇતિહાસનો દિવસ હતો ત્યાં બીજી બાજુ પાકિસ્તાનના સુકાની શાન મસૂદ માટે હતાશાનો સમય હતો અને એમાં કૅરિબિયન ટીમ સામેના શૉકિંગ પરાજય પછીની પત્રકાર પરિષદમાં એક પત્રકારે જે સવાલ…
- નેશનલ
નમો ભારત ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર; સસ્તી સફરની સાથે પૈસાની પણ બચત!
નવી દિલ્હી: નમો ભારત (Namo bharat) ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો હવે NCMC કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરી પર 10 ટકા સુધીની છૂટ મેળવી શકે છે. આ ડિસ્કાઉન્ટ NCRTC દ્વારા તાજેતરમાં શરૂ…
- સ્પોર્ટસ
રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં 14 વર્ષની સ્વિમર ધીનિધિ છવાઈ ગઈ…
દેહરાદૂનઃ 38મા રાષ્ટ્રીય રમતોત્સવના આરંભમાં આજે કર્ણાટક રાજ્યના ઍથ્લીટો-ખેલાડીઓએ સૌથી વધુ પાંચ ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા, જ્યારે મણિપુર ચાર ગોલ્ડ સહિત આઠ ચંદ્રક સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર બે ગોલ્ડ સહિત કુલ આઠ ચંદ્રક સાથે ત્રીજા સ્થાને…
- અમદાવાદ
ઓઢવમાં માલધારીઓને મળ્યા શક્તિસિંહ ગોહિલ; સરકાર પર તાક્યું નિશાન…
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેના પગલે અનેક માલધારી પરિવારો બેઘર બની ગયા છે. અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ઓઢવમાં કરવામાં આવેલી કાર્યવાહીના મુદ્દે વિરોધ પક્ષ દ્વારા વિરોધ…
- સ્પોર્ટસ
સૂર્યકુમારે રાજકોટની હાર માટેના કારણમાં કહ્યું, `મેં ધાર્યું હતું કે…’
રાજકોટઃ ઇંગ્લૅન્ડ સામે ભારતે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં કોલકાતાની પ્રથમ મૅચ અને ચેન્નઈની બીજી મૅચ જીતીને ખૂબ સારી શરૂઆત કરી હતી, પણ રાજકોટમાં વિજય રથ અટકી ગયો જેના માટે અમુક અંશે ભારતની બોલિંગ અને ખાસ કરીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ, બે વોન્ટેડ આરોપી સામે વોરન્ટ જારી…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વિશેષ કોર્ટે આજે ગેન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઇ અને બે વોન્ટેડ આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. Also read : નવી મુંબઈ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષની બાળકી મળી, મેડિકલ તપાસમાં…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp એ ભર્યું મહત્ત્વનું પગલું, અત્યારે જાણી લેશો તો ફાયદામાં રહેશો નહીંતર…
વોટ્સએપ (Whats’App)એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે. કરોડો યુઝર્સ આ વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ આ વોટ્સએપે આઈઓએસ યુઝર્સને જોરદાર આંચકો આપ્યો છે. ગયા મહિને જ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાંચમી મે,…
- નેશનલ
પ્રજાસત્તાક દિવસ પરેડઃ યુપીની ઝાંખીને પ્રથમ પુરસ્કાર, જમ્મુ-કાશ્મીર રાઇફલ્સને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો ખિતાબ…
નવી દિલ્હીઃ ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ચાલી રહેલા મહાકુંભને દર્શાવતી ઉત્તર પ્રદેશની ઝાંખીએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો હતો. Also read : મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ News9 Live જ્યારે જમ્મુ-કાશ્મીર રાઇફલ્સની માર્ચિંગ ટુકડીને ત્રણેય સેનાઓમાં શ્રેષ્ઠ…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણની સુનાવણી નવેસરથી શરૂ થશેઃ કારણ શું?
મુંબઈ: મરાઠા આરક્ષણ સંદર્ભે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મરાઠા આરાક્ષણ બાબતે મુંબઈ હાઈ કોર્ટે મોટો નિર્ણય લીધો હોઇ આ પ્રકરણની સુનાવણી હવે નવેસરથી શરૂ કરવામાં આવશે, એવી માહિતી સામે આવે છે. સરકારી નોકરીઓ અને એજ્યુકેશનમા મરાઠા આરક્ષણ કાયદાને…
- મહાકુંભ 2025
મહાકુંભમાં ‘નાસભાગ’: 30 શ્રદ્ધાળુનાં મોત, ડીઆઈજીએ આપ્યું નિવેદન…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા અમૃત સ્નાન માટે મોડી રાતના થયેલી નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટનાના લગભગ 20 કલાક બાદ વહીવટીતંત્રે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારી…