- નેશનલ
Delhi Election: પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના ઘરે ચૂંટણી પંચના દરોડા…
નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આગામી 5મીના રોજ મતદાન થવાનું છે, તે પૂર્વે રાજકીય તોફાનો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આપે આરોપ…
- આમચી મુંબઈ
રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…
પુણે: રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં 42 વર્ષના શખસના મોત પછી એક મહિલાનું પણ મોત થયાના સમાચાર છે. જીબીએસના વધતા સંક્રમણ વચ્ચે નવા 16 કેસ સહિત કુલ કેસની સંખ્યા 125ને પાર થઈ છે, ત્યારે જાણીતા ડોક્ટરના કહ્યા મુજબ…
- આમચી મુંબઈ
દીકરી પરના દોષ બ્લૅક મેજિકથી નાથવાને બહાને વૃદ્ધ માતા પાસેથી 29 લાખ પડાવ્યા…
પુણે: દીકરી પરના દોષને કારણે ઘરમાં અશાંતિ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યા પછી બ્લૅક મેજિકથી દોષ દૂર કરવાને બહાને ઢોંગી બાબાએ વૃદ્ધ માતા પાસેથી અંદાજે 29 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પુણેમાં બની હતી. Also read : પાલિકાને પ્રશ્ન: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના…
- નેશનલ
ટ્રુડોના જૂઠનો પર્દાફાશઃ નિજ્જર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાનો દાવો પોકળ…
નવી દિલ્હી/ટોરન્ટોઃ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાની તપાસ કરી રહેલા કેનેડિયન હાઈ કમિશને તેના 123 પાનાના અહેવાલમાં આ હત્યાકાંડમાં કોઇ પણ વિદેશી લિંક હોવાનો ઇન્કાર કર્યો છે. આ અહેવાલ કેનેડાના પીએમ ટ્રુડોના ખોટા દાવાઓ પર જોરદાર લપડાકસમાન છે. અહેવાલમાં આ…
- મનોરંજન
‘રોજા’ ફિલ્મનો સફળ અભિનેતા, આજે કયા મૂકામે પહોંચ્યો છે, ના જાણતા હોય તો જાણો?
20 વર્ષની વયે મણિરત્નમની ફિલ્મોથી કરિયરનો પ્રારંભ કરનાર આ અભિનેતાને ફિલ્મી કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી. બોલીવુડના જાણીતા અભિનેતાની કરિયર પણ પ્રભુદેવા, રજનીકાંત જેવા દિગ્ગજ કલાકારોથી સાથે કામ કરવાથી થઈ હતી, તેને બેક ટુ બેક ફિલ્મો મળવા લાગી…
- નેશનલ
FD ને લઈને નિયમોમાં ફેરફાર કર્યા RBI એ, અત્યારે જ જાણી લો ફટાફટ…
આપણે ત્યાં મોટાભાગના લોકો પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, પોસ્ટ ઓફિસ સહિત વિવિધ જગ્યાઓ પર રોકાણ કરે છે. પરંતુ આ બધામાં મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટને ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સનો બેસ્ટ ઓપ્શન માને છે. આ એફડીને…
- મહીસાગર
પ્રમાણપત્ર મેળવવા ધક્કા ખાઈને પિતાએ આપઘાત કર્યા બાદ તંત્રની ઉડી ઉંઘ, ગ્રામ પંચાયતમાંથી નીકળશે 67 પ્રમાણપત્ર…
અમદાવાદઃ ગુજરાતના મહીસાગર જિલ્લામાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કડાણા તાલુકાના રણકપુર ગામમાં રહેતા ઉદાભાઈ ડામોરની દીકરી દ્રુવિશાને વાવના થરાદમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ST જાતિના આધારે નોકરી મળી હતી, જે અંતર્ગત તેણે સબમિટ કરેલું સર્ટિફિકેટ ગુજરાતી…
- દ્વારકા
આજથી દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર બે મહિના સુધી પ્રવેશબંધી; આ કારણે લેવાયો નિર્ણય…
દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ દરિયામાં આવેલા 21 ટાપુઓ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત દ્વારકા નજીકના આવેલા ટાપુ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો…
- આમચી મુંબઈ
જાણીતી અભિનેત્રીને થયો મોટો અકસ્માતઃ ચાહકોને આ રીતે આપી માહિતી…
મુંબઈઃ જાણીતા બોલીવુડ સ્ટાર પુલકિત સમ્રાટની એક્સ વાઈફ એક્ટ્રેસ શ્વેતા રોહિરાના (SHWETA ROHIRA) તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બની હોવાનું સમાચાર મળ્યા છે. શ્વેતા રોહિરાએ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને માહિતી શેર કરી હતી. શ્વેતાએ હોસ્પિટલના બેડ પર…
- નેશનલ
યમુનામાં ઝેરના નિવેદન પર કેજરીવાલે ચૂંટણી પંચને રજૂ કર્યો જવાબ; જાણો શું કહ્યું જવાબમાં…
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુનામાં જળ પ્રદૂષણ અંગેના તેમના નિવેદનો બાદ રાજકારણ ગરમાયું હતું. અરવિંદ કેજરીવાલે તેમના નિવેદન અંગે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો છે. કેજરીવાલે 14 પાનામાં ચૂંટણી પંચને પોતાનો લેખિત જવાબ આપ્યો છે.…