- આપણું ગુજરાત
કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતો રાખે આ અગમચેતી, હવામાન વિભાગે આપી સૂચના…
અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 2-3 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.…
- ઇન્ટરનેશનલ
પહેલા ભારતમાં અભિનેત્રી હતી પણ હવે છે કેનેડાના પીએમની રેસમાં, કોણ છે જાણો?
કેનેડામાં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ નવા વડા પ્રધાનની રેસ ચાલી રહી છે ત્યારે આ રેસમાં ભારતીય રૂબી ઢલ્લાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ભારતીય મૂળનાં ભૂતપૂર્વ કેનેડિયન સાંસદ રૂબી ઢલ્લા લિબરલ પાર્ટીના નેતા છે. તેઓ કેનેડાનાં આગામી વડા પ્રધાન બનવા…
- અમદાવાદ
રાજકોટ, સુરત અને વડોદરાથી પણ મહાકુંભ માટેની વોલ્વો બસ સેવા આપવા ઉઠી માંગ…
અમદાવાદઃ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં લોકો સરળતાથી જઈ શકે તે માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ અમદાવાદથી વોલ્વો બસનો પ્રારંભ કરાવ્યો હતો. 8100નાં પેકેજ સાથેની આ બસોનું એક માસનું બુકીંગ 24 કલાકમાં જ થઈ ગયું હતું. આ પ્રકારની વોલ્વો બસો…
- અમદાવાદ
નડાબેટ સહિતના વેટલેન્ડની જાળવણી માટે હાઈકોર્ટની સુઓમોટો પીટીશન…
અમદાવાદઃ ગુજરાતમાં નળસરોવર, વઢવાણા વેટલેન્ડ, થોળ તળાવ, ખીજડિયા પક્ષી અભયારણ્ય અને નડાબેટ વિસ્તારોમાં વેટલેન્ડ્સની જાળવણી માટે હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. હવે કોર્ટ મિત્ર સ્થળની તપાસ કરશે અને વધુ સુનાવણી માર્ચ મહિનામાં યોજાશે. Also read : રાજકોટ અગ્નિકાંડ મામલે…
- નેશનલ
પીએમ મોદી મહાકુંભમાં જશે કે નહીં? ભાગદોડની ઘટના બાદ મુલાકાત સ્થગિત થવાની શક્યતા…
પ્રયાગરાજ: પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ થતાં 30 શ્રદ્ધાળુઓના મોતની ઘટનાનો મુદ્દો ચર્ચામાં છે. ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ છે. મહાકુંભની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે વીઆઈપી મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે…
- સ્પોર્ટસ
હૅટ-ટ્રિકમૅન શાર્દુલ, રહાણે, સિદ્ધેશે મુંબઈને પહેલા જ દિવસે મજબૂત પકડ અપાવી, જુઓ કેવી રીતે…
મુંબઈઃ અહીં આજે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં શરૂ થયેલી મેઘાલય સામેની ચાર દિવસની રણજી ટ્રોફી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં પહેલા દિવસે મુંબઈના પેસ બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે હૅટ-ટ્રિક સહિતનો તરખાટ મચાવ્યો હતો અને એ સાથે કુલ ચાર વિકેટ લીધી હતી જેને…
- આમચી મુંબઈ
એકેય ભાજપી ઉદ્ધવ સેનામાં નથી જોડાવાનો: ફડણવીસ…
મુંબઈ: સત્તાધારી ભાજપના કેટલાક લોકો ઠાકરે સેના સાથે ગઠબંધન કરવા માટે ઉત્સુક છે એવા શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના દાવાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રદિયો આપ્યો હતો. Also read : રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની…
- આમચી મુંબઈ
ધનંજય મુંડે પર અજિત પવારનો નિર્ણય ફાઈનલ: ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાની માગણી જોર પકડી રહી છે ત્યારે આખો મામલો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કોર્ટમાં નાખતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે પ્રધાનમંડળમાં ધનંજય મુંડેના સ્થાન અંગેનો નિર્ણય અજિત પવારનો રહેશે. Also…