- સ્પોર્ટસ
હૅટ-ટ્રિકમૅન શાર્દુલ, રહાણે, સિદ્ધેશે મુંબઈને પહેલા જ દિવસે મજબૂત પકડ અપાવી, જુઓ કેવી રીતે…
મુંબઈઃ અહીં આજે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં શરૂ થયેલી મેઘાલય સામેની ચાર દિવસની રણજી ટ્રોફી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં પહેલા દિવસે મુંબઈના પેસ બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે હૅટ-ટ્રિક સહિતનો તરખાટ મચાવ્યો હતો અને એ સાથે કુલ ચાર વિકેટ લીધી હતી જેને…
- આમચી મુંબઈ
એકેય ભાજપી ઉદ્ધવ સેનામાં નથી જોડાવાનો: ફડણવીસ…
મુંબઈ: સત્તાધારી ભાજપના કેટલાક લોકો ઠાકરે સેના સાથે ગઠબંધન કરવા માટે ઉત્સુક છે એવા શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના દાવાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રદિયો આપ્યો હતો. Also read : રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની…
- આમચી મુંબઈ
ધનંજય મુંડે પર અજિત પવારનો નિર્ણય ફાઈનલ: ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાની માગણી જોર પકડી રહી છે ત્યારે આખો મામલો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની કોર્ટમાં નાખતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે પ્રધાનમંડળમાં ધનંજય મુંડેના સ્થાન અંગેનો નિર્ણય અજિત પવારનો રહેશે. Also…
- ગીર સોમનાથ
અહેમદપુર માંડવીના બીચ પર સાવજોની લટાર; ગીર છોડી દરિયાકિનારે પહોંચ્યા વનરાજ…
ઉના: ગીરના સાવજો હવે માત્ર ગીરના જંગલોમાં નહિ પણ સૌરાષ્ટ્ર આખામાં જોવા મળી રહી છે. ત્યારે ઉનાના અહેમદપુર માંડવીના દરિયાકિનારાના વિસ્તારમાં બે સિંહ મસ્તી સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. બીચ પર લટાર મારતા બંને સાવજોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ…
- સ્પોર્ટસ
પુણેમાં રિન્કુ બની ગયો રિષભ…
પુણેઃ ઇંગ્લૅન્ડ સામે અહીં આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) રમાનારી ટી-20 સિરીઝની ચોથી મૅચમાં પિંચ-હિટર રિન્કુ સિંહ રમશે એવી પાકી સંભાવના છે. તે ફિટ છે તથા પૂર્ણપણે ઈજામુક્ત છે અને આજે પ્રૅક્ટિસ-સેશનમાં તેણે કલાકો સુધી હાજરી આપી હતી અને બૅટિંગ…
- આમચી મુંબઈ
ભાજપે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવશે…
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ ગુરુવારે શાસક ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ એક સમયે કહ્યું હતું કે કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે, પરંતુ તેમને રાજ્યના પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા…
- મહાકુંભ 2025
મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે ખૂલ્યા તમામ પુલ; ભાગદોડ બાદ પરિસ્થિતિ બની સામાન્ય…
પ્રયાગરાજ: આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભમાં મચેલી ભાગદોડમાં 30 લોકોના મૃત્યુ થયા હતા. જો કે ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકાર પવિત્ર સ્નાન માટે આવનારા લાખો શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રણ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે. ભાગદોડની ઘટના બાદ…
- સ્પોર્ટસ
એક તરફ વિરાટ કોહલી અને બીજી બાજુ વડા પ્રધાન મોદી!
નવી દિલ્હીઃ અહીં આજે સવારે દિલ્હીની રેલવે સામેની ચાર-દિવસીય રણજી ટ્રોફી મૅચ જોવા માટે એકલા વિરાટ કોહલીને જોવા માટે હજારો લોકો (અંદાજે 15થી 16 હજાર લોકો) ઊમટી પડતાં નાસભાગના બનાવો બન્યા હતા અને વ્યવસ્થા જાળવવા બાબતમાં સલામતી રક્ષકો માટે મોટી…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે ZERO FIR પર કર્યું 100 ટકા કામ, અમિત શાહે સરકારની કામગીરીની કરી પ્રશંસા…
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી…