- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : નર્મદા જયંતીના પાવન પર્વ પર મા રેવાના પાલવમાં આધ્યાત્મિક ડૂબકી મધ્યપ્રદેશનો રેવા તીર…
કૌશિક ઘેલાણી રેવાના તીરે કોઈ પણ સમયે કોઈ પણ જીવ જીવનનો જરાક પણ સમય વિતાવે તો એ પરમ સુખને પામે છે. અપાર કુદરતી સૌંદર્ય, નર્મદાના વહેણનું કુદરતી સંગીતમય વાતાવરણ, પંખીઓનો કલરવ, સ્વચ્છ આકાશમાં ચમકતા સિતારાઓ, નક્ષત્રો અને ક્યાંક નજરે પડતી…
- ઉત્સવ

આજે આટલું જ : ભુલાઈ ગયેલી ભાષા…
શોભિત દેસાઈ એક ગજબનું સામ્ય હતું બન્નેમાં… મરણાનુક્રમે ગોઠવું તો ઓશો અને પ્રવિણ જોશીમાં. (જુકુ દુનિયાની સૌથી ઉત્તમ ચીજોને ક્યા શબ્દથી નવાજે છે, જાણો છો? ખતરનાક! બોલો, શું કરીશું આપણે એનું?) એ ખતરનાક’ સામ્ય એ હતું કે ભાષા એનાં સૌંદર્ય-લાલિત્ય-ગરિમા-નાજુકાઈ-ભવ્યતાની…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : અલક ચલાણું ઓલે ઘેર ભાણું…
મહેશ્વરી ઈશ્વરથી મોટો કોઈ બિલ્ડર નથી જેણે જગત આખાની રચના કરી, જીવને જન્મ આપ્યો. જોકે, વિધિની વક્રતા કેવી છે કે ઈશ્વરે બનાવેલા માણસો એકબીજાને બનાવે’ છે. પ્રભુની બનાવટ (રચના) અંદરોઅંદરબનાવટ’ (કપટ) કરતી થઈ ગઈ એ જોયા પછી `મારા જ બનાવેલા…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : ફિલ્મ આપણને સપાટી પર રાખે છે પુસ્તક ગહેરાઈમાં લઈ જાય છે…
રાજ ગોસ્વામી સર્વે નાનો છે, પણ મહત્ત્વનો છે. આપણે ભલે ટેકનોલોજીની દુનિયામાં જીવતા હોઈએ અને ઓનલાઈન મનોરંજન શોધતા હોઈએ, પણ ભારતમાં હજુ એક મોટો વર્ગ એવો છે, જેની પહેલી પસંદગી મોબાઈલ નહીં પણ પુસ્તકો છે. Also read : મિજાજ મસ્તી…
- ટોપ ન્યૂઝ

મહાકુંભને લઈ ગુજરાત સરકારે વધુ 5 વૉલ્વો બસ શરૂ કરી, આજે સાંજથી કરી શકાશે બુકિંગ…
અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી 35 કરોડથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને…
- સ્પેશિયલ ફિચર્સ

સૂર્ય અને ચંદ્ર વચ્ચે છે કેટલું અંતર? જવાબ જાણીને આંખો પહોળી થઈ જશે…
સૂર્ય અને ચંદ્ર એ સૌર મંડળના બે મહત્વના ગ્રહો છે, આ બે ગ્રહોને કારણે જ પૃથ્વી પર દિવસ અને રાત થાય છે, પરંતુ જો તમને કોઈ પૂછે કે સૂર્યથી પૃથ્વી અને સૂર્યથી ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે, તો તમને આ…
- બનાસકાંઠા

Ambaji માં બુલડોઝર કાર્યવાહી અંગે હાઇકોર્ટની લાલ આંખ, અહેવાલ રજુ કરવા હુકમ…
અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં(Ambaji)ગેરકાયદે બાંધકામ મુદ્દે હાઈકોર્ટે લાલઆંખ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે અંબાજીના મુખ્ય કાર્યકારી અધિકારી, અંબાજી વિસ્તાર શહેરી વિકાસ સત્તામંડળ, અંબાજીને કથિત ગેરકાયદે બાંધકામનું નિરીક્ષણ કરવા અને અહેવાલ તૈયાર કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે અંબાજી વિકાસ…
- સ્પોર્ટસ

ભારત-ઇંગ્લૅન્ડની છેલ્લી મૅચનો દિવસ આવી ગયો, વાનખેડેમાં સૂર્યાની આતશબાજી થશે?
મુંબઈઃ વાનખેડેમાં આવતી કાલે (રવિવારે, સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે. ભારત સિરીઝ 3-1થી જીતી ચૂક્યું છે. Also read : `ચાર લેફ્ટી ક્રિકેટરો’એ ભારતને વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધું જૉસ બટલરના સુકાનમાં બ્રિટિશરો…
- સ્પોર્ટસ

ભારત ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં ફરી ચેમ્પિયન બનશે, ફાઈનલને ગણતરીના કલાકો જ બાકી…
ક્વાલાલમ્પુરઃ ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં આવતી કાલે (રવિવારે) ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે (બપોરે 12.00 વાગ્યાથી) ફાઇનલ રમાશે. Also read : કોહલી સારું ન રમ્યો છતાં જુઓ, કેવી રીતે ચાહકોના દિલ જીતી લીધા… આ બીજો વિશ્વ કપ છે અને…









