- આમચી મુંબઈ
મંત્રાલયે ૪૦૦ કર્મચારીને પાઠવી નોટિસ, જાણો કારણ?
મુંબઈ: ગણતંત્ર દિવસના ધ્વજવંદન સમારોહમાં ગેરહાજર રહેલા લગભગ ૪૦૦ કર્મચારીને મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ તમામ કર્મચારીઓ અ, બ, ક અને ડ શ્રેણીના છે. આ પ્રકારની ‘કારણ બતાવો’ નોટિસ પ્રથમ વખત જારી કરવામાં આવી હોવાથી…
- અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એકસાથે 64 IAS અધિકારીની બદલી…
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા વહિવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં એક સાથે 68 IAS અધિકારીઓએ પ્રમોશન સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં 4 આઇએએસ અધિકારીઓને પ્રમોશન જ્યારે 64 આઈએએસની બદલી…
- નેશનલ
Income Tax માં કરમુકિતથી આટલા કરદાતાઓને ફાયદો,13 લાખની આવક પર ચૂકવવો પડશે આટલો ટેક્સ…
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે રજૂ કરેલા બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહતો આપવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં પણ ખાસ કરીને બજેટમાં(Budget 2025)આવકવેરાના સ્લેબના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નાણામંત્રીએ કહ્યું કે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ…
- બનાસકાંઠા
બનાસકાંઠામાં સ્કૂલવાનના અકસ્માતમાં સાત વિદ્યાર્થી ઘવાયા…
પાલનપુર: બનાસકાંઠામાં હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીસા-પાલનપુર હાઇવે પર સ્કૂલવાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી અને સાત જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેમને ડીસા સિવિલમાં સારવાર…
- આમચી મુંબઈ
વસઇમાં પિસ્તોલની ધાકે જ્વેલર્સની દુકાનમાંથી 71 લાખનાં ઘરેણાંની લૂંટ…
મુંબઈ: વસઇમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક દાખવી તથા તેના પર હુમલો કર્યા બાદ દુકાનમાંથી 71 લાખ રૂપિયાની કિંમતનાં ઘરેણાંની લૂંટ ચલાવનારી ટોળકીના ચાર લૂંટારાને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 23.39 લાખનાં ઘરેણાં સહિત ઑટોમેટિક પિસ્તોલ, કારતૂસ તથા અન્ય શસ્ત્રો જપ્ત…
- અમદાવાદ
Ahmedabad ના વાસણામાં લાગેલી આગમાં 25 ઝૂંપડા બળીને ખાખ, કોઇ જાનહાનિ નહિ…
અમદાવાદ : અમદાવાદના(Ahmedabad)વાસણા વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં કોર્પોરેશનના કચરો એકત્ર કરવા માટે બનાવેલા રિફ્યુજ સ્ટેશન પાસેના ઝૂંપડાઓમાં આગ લાગી હતી. આ આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp Account Hack થતાં અટકાવવું છે? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરશો…
વોટ્સએપએ આજના સમયનું સૌથી ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે અને હાલમાં જ 24થી વધુ દેશના કરોડો યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયા હોવાની માહિતી સામે આવી હતી. ખુદ મેટાએ આ વાતની પુષ્ટિ કરી છે. Also read :…
- નેશનલ
બજેટમાં વડીલોની થઇ ગઇ બલ્લે બલ્લે… કર કપાત મર્યાદા થઇ ગઇ બમણી…
નવી દિલ્હીઃ દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારામને પીએમ મોદી 3.0નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરી દીધું છે, જેમાં દરેક વર્ગ માટે કંઇક ને કંઇક જાહેરાત કરવામાં આવી છે. દેશના વડીલોની ઝોળી પણ નાણા પ્રધાને છલકાવી દીધી છે. તેમણે સિનિયર સિટિઝન્સો…
- નેશનલ
બજેટ બાદ વિપક્ષોએ નાણા પ્રધાનને ઘેર્યા, અખિલેશ યાદવને બજેટમાં કુંભની યાદ આવી…
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે દેશનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં મધ્યમવર્ગીય લોકોને ઘણી રાહત મળી છે. ઘણી છૂટછાટો આપવામાં આવી છે. Also read : Agriculture Budget: ધરતીપુત્રોને બજેટમાં શું મળ્યું? કપાસની ખેતી કરતાં ખેડૂતોને થશે આ લાભ…
- નેશનલ
Budget 2025: સંરક્ષણ ક્ષેત્ર માટે સરકારે ખોલ્યો ‘ખજાનો’: દુશ્મન દેશની ઊંઘ થશે હરામ…
નવી દિલ્હી: દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સંસદ સમક્ષ વર્ષ 2025 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. સમગ્ર દેશમાં બજેટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે પણ આ બજેટથી ભારતના દુશ્મનોમાં પણ ચર્ચા જગાડી છે. કેન્દ્રીય બજેટમાં નાણાં પ્રધાને સંરક્ષણ ક્ષેત્ર…