- સ્પોર્ટસ
‘ધોની મોબાઈલ ફોન નથી રાખતો પણ…’ BCCI ના ઉપાધ્યક્ષે કર્યા ઘણા ખુલાસા…
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન ગણાતો મહેન્દ્ર સિંહ ધોની હાલ માત્ર IPLમાં જ રમતો જોવા (M S Dhoni) મળે છે, તેને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા ચાહકોની ભીડ ઉમટી પડે છે. IPL સિવાય ધોની ખુબ જ ઓછા…
- અમદાવાદ
ભાજપના દિગ્ગજ નેતાનું સ્ફટક નિવેદનઃ જાણો જાહેરમાં શું કહ્યું, જૂઓ વીડિયો…
અમદાવાદઃ ભાજપના દિગ્ગજ નેતા અને રૂપાણી સરકાર સમયે નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નીતિન પટેલ પોતાના બેબાક ભાષણો, નિવેદનો માટે જાણીતા છે. નીતિન પટેલ પોતાના પક્ષના નેતાઓની ટીકા કરતા પણ ખચકાતા નથી ત્યારે ફરી તેમણે પક્ષની અને સમગ્ર રાજકારણની ટીકા…
- નેશનલ
સ્કૂલ બસ ડ્રાઇવરની બેદરકારી, બાળકીને ટક્કર મારી 20 મીટર ઘસડી, હાલત ગંભીર…
નવી દિલ્હીઃ દિલ્હીના ગાઝિયાબાદ ખાતે એક દર્દનાક માર્ગ અકસ્માતની માહિતી મળી છે, જેમાં એક નવ વર્ષની બાળકીને દિલ્હી પબ્લિક સ્કૂલની બસે ટક્કર મારી હતી અને તેને 20 મીટર સુધી ઘસડી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે…
- નેશનલ
કંગના મુશ્કેલીમાં? ફિલ્મ માટે ઘર ગિરવે મૂક્યું પણ હવે…
હિમાચલ પ્રદેશના મંડીની ભાજપની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત હાલમાં આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા થઈ રહી છે. આનું કારણ તેની ફિલ્મ ઈમરજન્સી છે. આ ફિલ્મ માટે કંગનાએ 3-4 વર્ષ આપ્યા, સખત મહેનત કરી અને તેના નિર્માણ માટે પોતાનું ઘર પણ…
- નેશનલ
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર…
નવી દિલ્હીઃ હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી, જેને કારણે મધ્યમ વર્ગીય…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કપૂત ઉદ્ગાતા…
ડૉ. બળવંત જાની નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાના મહંતપદે રહીને પોતાની વ્યવસ્થાપન શક્તિ અને રમણીય-કમનીય મંદિર નિર્માણમાં પોતાની કલાદૃષ્ટિની પરખનો પરિચય કરાવેલો. ખાસ તો મંદિરના પ્રમુખ દ્વારની એક જ પથ્થરમાંથી પોતે કમાન આલેખેલી અને કોતરેલી. એમણે ઈષ્ટદેવના અખંડ નામ-જાપથી કોરેલી કમાનનો પણ…
- ધર્મતેજ
ચિંતન : અપેક્ષિત પરિણામ ન હોય તોપણ તેની સ્વીકૃતિ માટેની સલાહ છે…
હેમુ ભીખુ નિયતિ-પ્રયત્ન- સંયોગપુરુષાર્થનું પરિણામ એ બાબતને આધારિત હોય છે કે તે શેના દાયરામાં આવે છે – નિયતિ, પ્રયત્ન કે સંયોગ. નિયતિ એટલે વિધાતા દ્વારા નક્કી થયેલ બાબત, પ્રયત્ન એટલે પુષાર્થના પ્રકારના પ્રભુત્વવાળી સ્થિતિ અને સંયોગ એટલે એક કરતાં વધારે…
- ઇન્ટરનેશનલ
‘કંઈક મોટું બનવાનું છે’ ટ્રમ્પે હવે આ દેશ સામે કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી…
વોશિંગ્ટન ડી સી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડા, ચીન અને મેક્સિકોની પ્રોડક્ટ્સ પર ટેરીફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે, આ વખતે ટ્રમ્પની નજર પાનામા કેનાલ (US President Trump on…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે,
ભાણદેવ(ગતાંકથી ચાલુ)વિષ્ણુ એટલે પરમ તત્ત્વ. આ પરમ તત્ત્વ સગુણ છે, નિર્ગુણ છે, સાકાર છે, નિરાકાર છે, તેથી વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે, તેમ તેમનું સગુણ સ્વરૂપ પણ છે. Also read : પ્રભુભક્તિનો સ્વાદ સંગીતમાં છુપાયેલો છે વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે…
- ટોપ ન્યૂઝ
શેરબજારમાં મોટું ધોવાણ; SENSEX અને NIFTY માં કડાકો, ટ્રમ્પના નિર્ણયની અસર…
મુંબઈ: શનિવારે બજેટ રજુ થયા બાદ આજે સોમવારે શેરબજારમાં મોટો કડાકો (Indian stock market) નોંધાયો છે. ભારતીય શેરબજારમાં શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 678.01 પોઈન્ટ તૂટીને 76,827.95 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી (NSE…