- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં જળદુર્ઘટના: 3 ઘટનામાં 4 બાળકનાં કરુણ મોત…
અમરેલી-જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં પાણીમાં ડૂબવાની ત્રણ ઘટના બની હતી. જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નહાવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મોત થયાં હતા, જ્યારે એક બાળકનો આબાદ બચાવ…
- IPL 2025
મુંબઈએ બૅટિંગ લીધીઃ બેરસ્ટૉ-ગ્લીસનના ડેબ્યૂ, રાજ બાવા પણ ઇલેવનમાં…
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આજે ગુજરાત ટાઇટન્સ (GT) સામે આઇપીએલ (IPL-2025)ના પ્લે-ઑફના એલિમિનેટરમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના સુકાની શુભમન ગિલે સિક્કો ઉછાળ્યો હતો, મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાએ હેડ્સ’નો કૉલ આપ્યો હતો અને…
- નેશનલ
કાશ્મીર ‘આપ’ પ્રમુખ વિરુદ્ધ FIR: મહિલા ડોક્ટરને ધમકી અને અપમાનનો આરોપ…
જમ્મુઃ આમ આદમી પાર્ટી (આપ) જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય મેહરાજ મલિક વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મહિલા ડોક્ટરની કથિત માનહાનિ, ગુનાહિત ધાકધમકી અને અપમાનના કરવાના આરોપમાં પોલીસે એફઆઇઆર નોંધી હતી. મેડિકલ કોલેજના એક એસોસિયેટ પ્રોફેસરની…
- આમચી મુંબઈ
વૈષ્ણવી હગવણેના પરિવારજનોને ધમકી આપનાર નેપાળ સરહદ પરથી પકડાયો…
પુણે: પુણે પોલીસ અધિકારીએ શુક્રવારે એવી માહિતી આપી હતી કે વૈષ્ણવી હગવણેના માતાપિતા અને અન્ય લોકો પિંપરી-ચિંચવડમાં તેના ઘરે બાળકનો કબજો લેવા ગયા ત્યારે તેમને બંદૂક બતાવીને ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિની નેપાળ સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે.વૈષ્ણવી હગવણે…
- આમચી મુંબઈ
હગવણે કેસમાં નામ ઉછળતા ટોચના જેલ અધિકારીને વધારાના ચાર્જમાંથી મુક્તિ…
મુંબઈ: વૈષ્ણવી હગવણે દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ ઉછળતા મહારાષ્ટ્રના વરિષ્ઠ પોલીસ અધિકારી જાલિંદર સુપેકરને ગુરુવારે નાશિક, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર વિભાગના જેલના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકેની વધારાની જવાબદારીઓથી મુક્ત કરવામાં આવ્યા હતા.સુપેકર પુણેમાં મુખ્ય મથક ધરાવતા મહારાષ્ટ્ર જેલ વિભાગમાં સ્પેશિયલ…
- નેશનલ
મોદી સાથેની મુલાકાત વખતે વૈભવના મમ્મી-પપ્પા પણ હતા…
પટનાઃ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI) આઇપીએલ (IPL-2025)નો અને ભારતીય ક્રિકેટનો લેટેસ્ટ સેન્સેશન તરીકે ઓળખાય છે અને તે શુક્રવારે પટના ઍરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)ને મળ્યો હતો અને તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા.…
- આમચી મુંબઈ
અકસ્માતમાં મૃત્યુ પામેલા શખ્સના પરિવારને 59.2 લાખ ચૂકવવાનો એમએસીટીનો આદેશ…
થાણે: છ વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શખ્સના પરિવારજનોને 59.2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ મોટર વેહિકલ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો છે. સભ્ય એસ.એન. શાહની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલે અકસ્માતમાં ઘવાયેલી મૃતકની પત્નીને પણ 10 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.એમએસીટી દ્વારા…
- આમચી મુંબઈ
ઠાકરેના કાર્યકાળ દરમિયાન મીઠી નદીનો ગાળ કાઢવામાં રૂ. 1,200-1,300 કરોડનો ભ્રષ્ટાચાર: ભાજપ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનપરિષદના સભ્ય (એમએલસી) પ્રસાદ લાડે શુક્રવારે મીઠી નદીનો ગાળ કાઢવામાં રૂ. 1,200-1,300 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો દાવો કર્યો હતો.શિવસેના (યુબીટી)ના…
- સુરત
સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ: 5 બહેનપણીઓ નકલી માતા-બહેનો બનતી હતી…
સુરતઃ સુરત શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો હતો. નકલી માતા-બહેનો બની પાંચ યુવતીઓ ટોળકી બનાવી હતી. ઓટો ચલાવનારા કાઝી પાસે યુવકના એક લાખમાં નિકાહ કરાવ્યા બાદ રાત્રે જ દુલ્હન છૂ થઈ ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, સુરતની પાંચ મહિલાની…
- નેશનલ
હેં, હવે જૂની-ફાટેલી નોટ્સમાંથી બનશે તમારા ઘરનું ફર્નિચર, RBI નો છે માસ્ટર પ્લાન…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જૂની કે ફાટી ગયેલી ચલણી નોટના નિકાલ માટે એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ આરબીઆઈનું આ પગલું તદ્દન ઈકો ફ્રેન્ડલી છે. આરબીઆઈ દ્વારા ખુદ આ વાતનો…