- ધર્મતેજ
ચિંતન : અપેક્ષિત પરિણામ ન હોય તોપણ તેની સ્વીકૃતિ માટેની સલાહ છે…
હેમુ ભીખુ નિયતિ-પ્રયત્ન- સંયોગપુરુષાર્થનું પરિણામ એ બાબતને આધારિત હોય છે કે તે શેના દાયરામાં આવે છે – નિયતિ, પ્રયત્ન કે સંયોગ. નિયતિ એટલે વિધાતા દ્વારા નક્કી થયેલ બાબત, પ્રયત્ન એટલે પુષાર્થના પ્રકારના પ્રભુત્વવાળી સ્થિતિ અને સંયોગ એટલે એક કરતાં વધારે…
- ઇન્ટરનેશનલ
‘કંઈક મોટું બનવાનું છે’ ટ્રમ્પે હવે આ દેશ સામે કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી…
વોશિંગ્ટન ડી સી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડા, ચીન અને મેક્સિકોની પ્રોડક્ટ્સ પર ટેરીફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે, આ વખતે ટ્રમ્પની નજર પાનામા કેનાલ (US President Trump on…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે,
ભાણદેવ(ગતાંકથી ચાલુ)વિષ્ણુ એટલે પરમ તત્ત્વ. આ પરમ તત્ત્વ સગુણ છે, નિર્ગુણ છે, સાકાર છે, નિરાકાર છે, તેથી વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે, તેમ તેમનું સગુણ સ્વરૂપ પણ છે. Also read : પ્રભુભક્તિનો સ્વાદ સંગીતમાં છુપાયેલો છે વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે…
- ટોપ ન્યૂઝ
શેરબજારમાં મોટું ધોવાણ; SENSEX અને NIFTY માં કડાકો, ટ્રમ્પના નિર્ણયની અસર…
મુંબઈ: શનિવારે બજેટ રજુ થયા બાદ આજે સોમવારે શેરબજારમાં મોટો કડાકો (Indian stock market) નોંધાયો છે. ભારતીય શેરબજારમાં શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 678.01 પોઈન્ટ તૂટીને 76,827.95 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી (NSE…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ચમત્કાર વિના નમસ્કાર નહીં, મધ્યમ વર્ગની ઠંડી તાકાતની જીત…
ભરત ભારદ્વાજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અંતે બજેટ રજૂ કરી દીધું અને દેશના બહુમતી વર્ગને ખુશ પણ કરી દીધો. ભાજપ વરસોથી મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કરવેરામાં રાહત આપવાના નામે ઉલ્લુ બનાવતો હતો ને બજેટમાં છેતરામણી જાહેરાતો કરીને ઠગતો હતો.…
- શેર બજાર
ફોર કાસ્ટઃ બજેટના વિશેષ સત્રમાં બજાર ખોડંગાઇ ગયું, પરંતુ રોકાણકારોએ આગામી સમયમાં ક્યા સેકટર પર નજર રાખવી?
નિલેશ વાઘેલા મુંબઈ: સરકારે રજૂ કરેલા 2025ના નવા અંદાજપત્રનો શેરબજારને અંદાજ પસંદ આવ્યો ના હોય એવું પર્ફોમન્સ શનિવારના વિશેષ બજેટ સત્રમાં જોવા મળ્યું. ઐતિહાસિક આંકડાકીય માયાજાળનો અભ્યાસ કરવાનો શ્રમ નથી લીધો, પરંતુ પાછલા કેટલાંય વર્ષોમાં કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત બાદ અર્થતંત્રની…
- નેશનલ
ભારત ટોપ 10 શક્તિશાળી દેશોની યાદી માંથી બહાર, જાણો શું છે કારણ…
નવી દિલ્હી: ફોર્બ્સે 2025ના વિશ્વમાં સૌથી શક્તિશાળી 10 દેશ દેશોનું રેન્કિંગ જાહેર (Top 10 most powerful countries) કર્યું છે, જેમાં ભારત ટોપ 10ની યાદીમાંથી બહાર થઇ ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા તથા ચીન બીજા સ્થાને છે, ઇઝાયેલને દશામાં સ્થાને…
- ધર્મતેજ
મનન : સેવા કરી પ્રશ્ન પૂછવા જોઈએ…
હેમંત વાળા પરિપ્રશ્નેન સેવયા – ગીતાનું આ કથન છે. કોઈપણને પ્રશ્ન પૂછવાનો અધિકાર આમ જ નથી મળી જતો. સમાજના વ્યવહારમાં વ્યવહારિક પ્રશ્નો માતા-પિતા, વડીલ કે શિક્ષકને પૂછી શકાય. વ્યક્તિનો આ અધિકાર પણ છે. આનાથી સમાજને ફાયદો પણ છે. આનાથી વ્યક્તિનું…
- ધર્મતેજ
માનસ મંથન : કળિયુગ જે હોય તે પણ આ કાળ ને આ કુંભનું પર્વ ખૂબ પવિત્ર છે, એમાં હરિ ભજો…
મોરારિબાપુ ભારત સનાતન છે. આ ત્રિભુવનીય મહાકુંભ છે. આ સ્વીકારનો, સમન્વયનો અને સેતુબંધનો કુંભ છે. મહાકુંભના આરંભે ઈઝરાયલ-ગાઝા વચ્ચે યુદ્ધવિરામ થઈ રહ્યો છે તેની પાછળ ભારતના કોઈ ભજનાનંદી બુદ્ધપુષની ચેતના કામ કરે છે. ભજનાનંદી બુદ્ધપુષનો અવાજ ઈશ્વરે સાંભળ્યો છે. યુદ્ધવિરામ…