- નેશનલ

14મી માર્ચના ચંદ્ર થશે લાલચોળ, કારણ જાણીને ચોંકી ઉઠશો…
વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ (Lunar Eclips) 14મી માર્ચના થવા જઈ રહ્યું છે. દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ અને સ્પેસલવર્સ માટે આ ચંદ્રગ્રહણ એક શાનદાર નજારો લઈને આવશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને આ સમયે પૃથ્વીની છાયા…
- સ્પોર્ટસ

અંગત મહેમાન તરીકે સચિન પહેલી વાર રાષ્ટ્રપતિ ભવનમાં…
નવી દિલ્હીઃ ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકર ગુરુવારે પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યો હતો અને તેમને પોતાના ઑટોગ્રાફવાળું ટેસ્ટ જર્સી ગિફ્ટ આપ્યું હતું. સચિન આ પહેલાં ભારતરત્ન તથા ખેલરત્ન સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારો સ્વીકારવા રાષ્ટ્રપતિ ભવનની…
- અમદાવાદ

જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાયા; ગૌતમ અદાણીએ કર્યું 10,000 કરોડનું દાન…
અમદાવાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીત દિવા શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. તેના પિતા ગૌતમ અદાણીએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કર્યા છે. જીત અદાણીના લગ્ન ગુજરાતના હીરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા શાહ…
- મહાકુંભ 2025

મહાકુંભમાં અત્યાર સુધી 40 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી સંગમમાં ડૂબકી…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં ડૂબકી લગાવનારા સાધુ, સંતો, ભક્તો અને કલ્પવાસીઓની સંખ્યા 40 કરોડને પાર થઈ ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારે સવાર સુધીમાં 40 કરોડ ભક્તોએ મહાકુંભમાં…
- નેશનલ

બેંકના કામ પતાવી લેજો! બેંક કર્મચારીઓ 2 દિવસની દેશવ્યાપી હડતાળ પર ઉતરશે…
નવી દિલ્હી: બેંકના કામને લઈને ખાતાધારકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે આવતા મહિને સરકારી બેંકોમાં બે દિવસની હડતાળ થવા જઈ રહી છે. એટલે કે દેશભરમાં બેંકો બે દિવસ બંધ રહેશે. બેંક યુનિયનોએ માહિતી આપતા કહ્યું છે કે…
- આમચી મુંબઈ

પાલઘર જિલ્લામાં ‘ત્રીજા મુંબઈ’નું નિર્માણ કરવાનો મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર પ્લાન…
મુંબઈ: દેશના સૌથી મોટા પોર્ટ સાબિત થનારા વાઢવણ પાસે વધુ એક શહેર વસાવવાની યોજના છે. પ્રસ્તાવિત પોર્ટને કારણે વિકાસની સંભાવના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 13 ગામમાં 33.88 ચોરસ કિલોમીટર જમીન વિસ્તારમાં વિકાસ કેન્દ્ર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. Also read…
- મનોરંજન

ટેક્નિશિયન ગેરહાજરઃ બંગાળી ફિલ્મો, ટીવી સિરિયલોના ડિરેક્ટરોએ શૂટિંગ બંધ કર્યું…
કોલકાતાઃ ટેક્નિશિયનોની ગેરહાજરીને કારણે ટીવી સિરિયલ અને ફિલ્મના શૂટિંગ ખોરવાઇ ગયા બાદ આકરું વલણ દાખવતા ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયા(ડીએઇઆઇ)એ ૭ ફેબ્રુઆરીથી સ્ટુડિયો ફ્લોરથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જેની અસર આજે ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર…
- ભુજ

ભુજ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકે રિક્ષાને ટક્કર મારતા આઠ ઘવાયા…
ભુજ: તાલુકાના માનકુવા ગામના ધોરીમાર્ગ પર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ભુજ તરફ જતી રિક્ષાને સામેથી રોંગ સાઈડમાં આવતી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પાંચ વર્ષના બાળક સહિત કુલ 8 જેટલા મુસાફરોને ગંભીર ઈજા…
- નેશનલ

મતગણતરી પૂર્વે આપની તૈયારીઓ પ્રારંભ; મનીષ સિસોદિયાએ કહ્યું “ભાજપનો ખેલ…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવાની છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે જ આમ આદમી પાર્ટીએ રણનીતિ બનાવી છે. આજે અરવિંદ કેજરીવાલના અધ્યક્ષ સ્થાને આપના 70 ઉમેદવારોની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વાસ્તવિક પરિસ્થિતિની તાગ મેળવીને પાર્ટીના…









