- મહાકુંભ 2025
મહાકુંભમાં પીએમ મોદીએ લગાવી આસ્થાની ડુબકી…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્થાન કર્યું હતું. સ્નાન કરતા પહેલા પીએમ મોદીએ માતા-ગંગાને પ્રણામ કર્યા હતા. પછી કોગળા કર્યા હતા અને મોઢું સાફ કર્યું હતું ત્યારબાદ…
- સ્પોર્ટસ
IND vs ENG 1st ODI: નાગપુરમાં પીચ આવી રહેશે; ટાઈમ, ટીકીટ, સ્ટ્રીમીંગ એપ, જાણો સંપૂર્ણ માહિતી…
નાગપુર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે (Indian Cricket Team)ઇંગ્લેન્ડ સામેની પાંચ T20I મેચની સિરીઝ 4-1થી જીતી હતી. હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ત્રણ ODI મેચની સિરીઝ (IND vs ENG ODI series) રમશે. જેમાં વિરાટ કોહલી…
- મનોરંજન
ચાંદનીની મદમસ્ત શ્રીદેવી અને સિલસિલાની સિલ્કી રેખાઃ વેલેન્ટાઈન્સ વીક પર થિયેટરોમાં જલસો…
યંગ અને જેન ઝેડ કહેવાતી જનરેશન વેલેન્ટાઈન્સ ડેની તૈયારીમાં પડ્યા હતા. આખું વીક અલગ અલગ દિવસો ઉજવાય છે અને પ્રેમીઓના આ પર્વને આ વર્ગ તો દિવાળીની જેમ ઉજવે છે, પરંતુ આ વખતે જેમણે 40-50 વર્ષ વેલેન્ટાઈન્સ ડે ઉજવ્યા નથી તેમની…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : સોઈ પાછળ દોરાનો અર્થ
કિશોર વ્યાસ આપણે સમાજમાં કોઈ વ્યવહાર કરતી વખતે હંમેશાં પરંપરાથી ચાલી આવતી ઘરેડ અપનાવી લેતા હોઈએ છીએ. એમ શા માટે આગળથી ચાલ્યું આવતું હશે? એવું મોટાભાગે વિચારતા નથી. Also read : બોજ નહીં બસ, મૌજ- એક શિક્ષક સો માતાની ગરજ…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર રાજીના રેડ હોય… તો, ગ્રીન, બ્લુ કે યલો કેમ નહીં? રંગ રાજીથી અપાય છે, હરાજીથી નહીં… ઢંઢેરાને પીટવામાં આવે. તો પંપાળવામાં કેમ નહીં? જેને પીટી શકાય એને પંપાળવાની આળપંપાળ શું કામ કરવી,હે?! રાજ્યાભિષેકની જેમ ભજિયાભિષેક કરવો હોય તો?…
- સ્પોર્ટસ
આ લૈલા ફૈઝલ કોણ છે? ઓપનર અભિષેક શર્માની ગર્લફ્રેન્ડ છે?
મુંબઈ/ચંડીગઢ: આક્રમક અને સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અભિષેક શર્માએ રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20માં રેકોર્ડ-બ્રેક 13 સિક્સરની મદદથી બનાવેલા વિક્રમજનક 135 રનને કારણે ફરી ન્યૂઝમાં ચમકવા લાગ્યો છે. તેની સાથે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ લૈલા ફૈઝલ પણ મીડિયામાં ચમકવા લાગી…
- ઈન્ટરવલ
શિક્ષાપત્રી મુજબનું જીવન એટલે ઈન્ડિયન પીનલ કોડની કલમોનું આચરણ…
મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયાશિક્ષાપત્રી જયંતી અવસરહિંદુ પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માજીના માનસમાંથી માતા સરસ્વતી પ્રગટ થયાં હતાં,એ દિવસ એટલે વસંત પંચમી….આ દિવસે સરસ્વતી પૂજનનો મહિમા અધિક છે.માતા સરસ્વતીને જ્ઞાન,સંગીત અને કલાની દેવી પણ કહેવામાં આવે છે એટલા માટે ભક્તો સાચા…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા: જૂનું એટલું સોનું…
હેન્રી શાસ્ત્રીજૂનું એટલું સોનું એ બહુ જ જાણીતી કહેવત છે. જોકે, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને સગડી વાપરનારા ગેસ વાપરતા થઈ જાય ત્યારે સગડીને સોનું માનતા હોય તો એનો ત્યાગ કેમ કરતા હશે? Also read : આવી હતી આપણી વિશ્ર્વવિખ્યાતતક્ષશિલા-…
- નેશનલ
ઓડિશામાં ટ્રેન દુર્ઘટના; માલગાડી પાટા પરથી ઉતરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ…
રાઉરકેલા: ઓડિશામાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. આજે બુધવારે સવારે રાઉરકેલાના માલગોડાઉન બસ્તી વિસ્તારમાં એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી (Good Train Derailed in Raurkela Odisha) ગયા હતા, જેના કારણે રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત ફાટકથી…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : પાવાગઢ ડુંગર નીચે 400 વર્ષ જૂની ભૂગર્ભ કેનાલ પુન: જીવંત!
ભાટી એન. કહેવાય છે કે જો કોઈ મનમાં મક્કમ નિર્ધાર કરી લે તો કોઈ કામ અશક્ય નથી. આ જ ઉક્તિને સાકાર કરી છે, પાવાગઢના વન્યખાતાના માજી ડી. એફ. ઓ. શ્રી જનકસિંહ એલ. ઝાલા અને ખંતીલા કર્મચારીઓએ. સરકારી કર્મચારીઓ પ્રત્યે આપણાં…