- વડોદરા
વડોદરા હરણી બોટ કાંડઃ મૃતક બાળકો અને શિક્ષકો માટે તંત્ર દ્વારા વળતર જાહેર કરાયું…
અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવ (Vadodara Boat Accident)માં બોટ ઊંધી વળતા 12 બાળક અને 2 શિક્ષકના મોત થયા હતાં. આ ઘટનામાં મૃતક બાળકોના પરિવારજનોને તંત્ર દ્વારા વળતર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મૃતક બાળકોના પરિવારજનોને બાળકોને રૂપિયા 31,75,700 તેમ જ બે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો દેવેન્દ્ર ફડણવીસ સાથે વિવાદ?નાયબ મુખ્ય પ્રધાને આપ્યો રદિયો: બધું સમુસૂતરું હોવાનો દાવો…
થાણે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે અણબનાવની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા શિંદેએ સામે એવો સવાલ કર્યો હતો કે કોણે કહ્યું કે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસથી નારાજ છું? અમે બંને કેબિનેટની બેઠકમાં સાથે ગયા…
- સ્પોર્ટસ
વિરાટપ્રેમીઓ આનંદો! વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે…
કટકઃ ગુરુવારે નાગપુરમાં હજારો પ્રેક્ષકો ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ખાસ કરીને વિરાટ કોહલીને રમતો જોવા આવ્યા હતા, પણ ટીમનો આ પીઢ ખેલાડી આગલી જ સાંજે પ્રૅક્ટિસ દરમ્યાન ઘૂંટણમાં ઈજા થવાને કારણે એ દિવસની મૅચમાં નહોતો રમી શક્યો અને આ પ્રેક્ષકોએ…
- આમચી મુંબઈ
રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ગૃહિણી સાથે 29 લાખની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લામાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ગૃહિણી સાથે 29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. Also read : બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ? ફરિયાદી…
- આમચી મુંબઈ
બેન્કના 97.41 કરોડના ભંડોળની ઉચાપત:કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યની ધરપકડ…
છત્રપતિ સંભાજીનગર: કો-ઓપરેટિવ બેન્કના 97.41 કરોડના ભંડોળની ઉચાપત કરવા પ્રકરણે કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. Also read : મુંબઈમાં પાંચ નવાં ફાયર સ્ટેશન બનશે વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય સુભાષ ઝંબડને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં…
- નેશનલ
Election Special: પાટનગરના પરિણામો પૂર્વે વિપક્ષની ‘ત્રિપુટી’એ ભાજપ માટે બની પડકાર…
નવી દિલ્હીઃ આવતીકાલે દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામો (delhi assembly elections results) જાહેર થશે. આ પહેલાં દિલ્હીના રાજકારણમાં (delhi politics_ ગરમાવો આવ્યો છે. Exit Poll મુજબ દિલ્હીમાં ભાજપ સરકાર બની શકે છે. જોકે આજે એસીબીની (ACB) ટીમ તપાસ માટે આમ આદમી…
- અમદાવાદ
ખ્યાતિ કેસઃ 5670 પાનાંની ચાર્જશીટ દાખલ, 105 વ્યક્તિની કરવામાં આવી પૂછપરછ…
અમદાવાદઃ ખ્યાતિ કેસને (khyati case latest update) લઈ મોટા સમાચાર છે. ક્રાઈમ બ્રાંચ (crime branch) દ્વારા આજે કોર્ટમાં ચાર્જશીટ (chargesheet) દાખલ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 5670 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ કરવામાં…
- સ્પોર્ટસ
Champions Trophy: પાકિસ્તાનની તૈયારીઓની નિષ્ણાતોએ પોલ ખોલી નાખી
લાહોરઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (icc champions trophy 2025) શરૂ થવાના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટ મેદાનોને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક વાયરલ વીડિયોમાં (viral video) મેદાનમાં ભંગાર માલમાંથી બનાવવામાં આવેલી ખુરશીઓ લગાવવામાં…
- નેશનલ
LoC પર ભારતીય સેનાને મળી મોટી સફળતા, ઘુસણખોરીનો પ્રયાસ કરતા સાત પાકિસ્તાનીને કર્યા ઠાર…
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. ભારતીય જવાનોએ પૂંચમાં નિયંત્રણ રેખા (LoC) પાર કરવાનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની બૉર્ડર એક્શન ટીમ (BAT)ના આતંકવાદીઓ પણ સામેલ છે. ભારતીય સેનાએ…
- નેશનલ
ઓફીસમાંથી રજા ન મળી તો સહકર્મીઓ પર ચાકુ વડે હુમલો કર્યો! કોલકાતાનો ચોંકાવનારો બનાવ…
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. નોકરીમાંથી રજા ન મળતાં એક સરકારી કર્મચારીએ ઓફિસમાં હોબાળો મચાવ્યો, એટલું જ નહીં તેણે સહકર્મીઓ પર ચાકુથી હુમલો (Kolkata Stabbing case) કર્યો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હુમલો…