- અમદાવાદ
જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાયા; ગૌતમ અદાણીએ કર્યું 10,000 કરોડનું દાન…
અમદાવાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીત દિવા શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. તેના પિતા ગૌતમ અદાણીએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કર્યા છે. જીત અદાણીના લગ્ન ગુજરાતના હીરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા શાહ…
- મહાકુંભ 2025
મહાકુંભમાં અત્યાર સુધી 40 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી સંગમમાં ડૂબકી…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં ડૂબકી લગાવનારા સાધુ, સંતો, ભક્તો અને કલ્પવાસીઓની સંખ્યા 40 કરોડને પાર થઈ ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારે સવાર સુધીમાં 40 કરોડ ભક્તોએ મહાકુંભમાં…
- નેશનલ
બેંકના કામ પતાવી લેજો! બેંક કર્મચારીઓ 2 દિવસની દેશવ્યાપી હડતાળ પર ઉતરશે…
નવી દિલ્હી: બેંકના કામને લઈને ખાતાધારકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે આવતા મહિને સરકારી બેંકોમાં બે દિવસની હડતાળ થવા જઈ રહી છે. એટલે કે દેશભરમાં બેંકો બે દિવસ બંધ રહેશે. બેંક યુનિયનોએ માહિતી આપતા કહ્યું છે કે…
- આમચી મુંબઈ
પાલઘર જિલ્લામાં ‘ત્રીજા મુંબઈ’નું નિર્માણ કરવાનો મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર પ્લાન…
મુંબઈ: દેશના સૌથી મોટા પોર્ટ સાબિત થનારા વાઢવણ પાસે વધુ એક શહેર વસાવવાની યોજના છે. પ્રસ્તાવિત પોર્ટને કારણે વિકાસની સંભાવના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 13 ગામમાં 33.88 ચોરસ કિલોમીટર જમીન વિસ્તારમાં વિકાસ કેન્દ્ર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. Also read…
- મનોરંજન
ટેક્નિશિયન ગેરહાજરઃ બંગાળી ફિલ્મો, ટીવી સિરિયલોના ડિરેક્ટરોએ શૂટિંગ બંધ કર્યું…
કોલકાતાઃ ટેક્નિશિયનોની ગેરહાજરીને કારણે ટીવી સિરિયલ અને ફિલ્મના શૂટિંગ ખોરવાઇ ગયા બાદ આકરું વલણ દાખવતા ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયા(ડીએઇઆઇ)એ ૭ ફેબ્રુઆરીથી સ્ટુડિયો ફ્લોરથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જેની અસર આજે ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર…
- ભુજ
ભુજ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકે રિક્ષાને ટક્કર મારતા આઠ ઘવાયા…
ભુજ: તાલુકાના માનકુવા ગામના ધોરીમાર્ગ પર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ભુજ તરફ જતી રિક્ષાને સામેથી રોંગ સાઈડમાં આવતી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પાંચ વર્ષના બાળક સહિત કુલ 8 જેટલા મુસાફરોને ગંભીર ઈજા…
- નેશનલ
મતગણતરી પૂર્વે આપની તૈયારીઓ પ્રારંભ; મનીષ સિસોદિયાએ કહ્યું “ભાજપનો ખેલ…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવાની છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે જ આમ આદમી પાર્ટીએ રણનીતિ બનાવી છે. આજે અરવિંદ કેજરીવાલના અધ્યક્ષ સ્થાને આપના 70 ઉમેદવારોની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વાસ્તવિક પરિસ્થિતિની તાગ મેળવીને પાર્ટીના…
- આમચી મુંબઈ
ઝવેરીની મારપીટ કરી 1.87 કરોડના દાગીના લૂંટનારા ચાર આરોપીને 10 વર્ષની સજા…
મુંબઈ: રાજસ્થાનની ટ્રેન પકડવા માટે ટેક્સીમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જઇ રહેલા ઝવેરીની કર્ણાક બ્રિજ પર મારપીટ કર્યા બાદ 1.87 કરોડના સોના-ચાંદીના દાગીના લૂંટનારા ચાર આરોપીને કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની કેદ ફટકારી હતી. શૅરબજારમાં નફાની લાલચે ઑનલાઈન ઠગાઈ કરનારા…
- આમચી મુંબઈ
નાશિકમાં એસ્ટેટ એજન્ટના ઘર પર બે હુમલાખોરે કર્યો ગોળીબાર…
નાશિક: નાશિકમાં એસ્ટેટ એજન્ટે ઘરની બહાર પાર્ક કરેલી કારને નુકસાન પહોંચાડ્યાના કેટલાક દિવસ બાદ તેના ઘર પર શુક્રવારે બે હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. Also read : વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનારા શિક્ષકની ધરપકડ પોલીસના જણાવ્યા મુજબ નાશિકમાં પંચવટી ખાતે મ્હસરુલ વિસ્તારમાં…