- નેશનલ
દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન…
નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતાં વહેલું થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, 28 મે થી…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે દુનિયાના સૌથી નબળા ATM PIN ની યાદી, જોઈ લો તમારું પિન તો નથી ને આ યાદીમાં…
કોઈ પણ એકાઉન્ટ માટે તેનું પાસવર્ડ અને એટીએમ માટે તેનું પિન ખૂબ જ જરૂરી હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો આ પિન અને પાસવર્ડ ચાવીનું કામ કરે છે. ફરક એટલો જ છે તે સામાન્યપણે તાળા સાથે તેની ચાવી આવતી હોય…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે છૂટાછેડા પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા દંપતીને હૃદય સ્પર્શી સલાહ આપી છે. કોર્ટે દંપતીને તેમના મતભેદો દૂર કરવા અને કોર્ટ રૂમની બહાર શાંત વાતાવરણમાં ઉકેલવાનો પ્રયાસ કરવા કહ્યું હતું. તેમજ રાત્રિભોજન પર જાઓ કારણ કે તેમના…
- તરોતાઝા
મોજની ખોજ: ધોળિયો હોય કે કાળિયો… બધાના લોહીનો રંગ લાલ!
મોજની ખોજ -સુભાષ ઠાકર મંદિરમાં એકલો એકલો બોર થયેલો નવરો ઈશ્વર જેમ કોઈ ભક્તની રાહ જોતો હોય એમ ડોક્ટર ચંબુપ્રસાદ પોતાનાદવાખાનામાં કોઈ દર્દીની રાહ જોતાં નવરાધૂપ બેઠેલા. જાણે પોતે જ ડોક્ટર ને પોતે જ દર્દી…ત્યાં મેં જાજરમાન પ્રવેશ કર્યો ને…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યક્તિના આવેગમાં પ્રાણાયામ ઉપયોગી થઈ શકે તેમ છે…
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)જેમણે અધ્યાત્મસાધનાનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે, તેઓ સમજે છે કે વિચારોથી અળગા પડીને મનસાતીત અવસ્થાનો થોડો ઘણો પણ અનુભવ થવો, તે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસ માટે અને સમગ્ર જીવનનાં રૂપાંતર માટે કેટલી મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ ઘટના…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી: ઉનાળામાં આવતો તાવ…
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ઉનાળાની બપોર એટલે ધોમધખતો તડકો. અગનગોળા વરસાવતી સૂરજની ગરમીની પરાકાષ્ઠા જાણે આગની ભઠ્ઠીમાંથી અગ્નિની શેરો વધુ છૂટતી હોય તેવું લાગે. ઉનાળામાં શહેર કે ગામડાંઓમાં સડકો ખાલીખમ થઈ જાય. થોડો વાહનવ્યવહાર થંભી જાય. મે મહિનામાં…
- કચ્છ
મૂળ કચ્છના નિલયભાઈ અંજારિયાની એસસીના ન્યાયાધીશ પદ માટે કોલેજિયમે સર્વાનુમતે કરી ભલામણ…
ભુજઃ મૂળ કચ્છના બંદરીય શહેર માંડવીના અને ભારતની ન્યાય પ્રણાલી સાથે દાયકાઓથી નાતો ધરાવતા પરિવારના નિલય વિપીનભાઇ અંજારિયાની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવા માટે, નામદાર સર્વોચ્ચ અદાલતના કોલેજીયમએ સર્વાનુમતે ભલામણ કરી છે.કોલેજીયમની તાજેતરમાં મળેલી બેઠકમાં હાલે કર્ણાટક હાઇકોર્ટમાં ચીફ…