- ઉત્સવ
હેં… ખરેખર?! : હિન્દુ સંસ્કૃતિ માટે વિદેશીનો 18 દેશમાં 6500 કિલોમીટરનો પગપાળા પ્રવાસ…
-પ્રફુલ શાહ પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ વિશેની જાણકારીમાં ડૂબકી મારીએ તો એનો અંત જ ન આવે. રોજ કરોડો માનવીઓને શ્રદ્ધા એક જ સ્થળે ભેગા કરતી હોય એવા સ્થળ, મેળા, ઉત્સવ કેટલાં હશે? અહીંની ધાર્મિક-આધ્યાત્મિક વિગતો સમુદ્ર જેટલી વિશાળ અને ઊંડી છે.…
- ઉત્સવ
આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી…
-શોભિત દેસાઈ તો આપણે વાત માંડવાની હતી ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી ભાષાની, પણ ગયા રવિવારે આપણે ચઢી ગયા 19 જાન્યુઆરીના પ્રવીણ જોશી અને ઓશોના લીલા સમાપ્તિ દિનના રવાડે. આજે એ વાતની શરૂઆત કરીએ. Also read : સનાતન ધર્મ સામે દ્રાવિડિયનોને…
- નેશનલ
દિલ્હી ચૂંટણીઃ ત્રિલોકપુરીની સીટ પર ભાજપના ઉમેદવારે કર્યો ચમત્કાર, કેટલા મતથી જીત્યા?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપે 27 વર્ષ બાદ સત્તા મેળવી હતી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ 70માંથી 48 સીટ પર જીતી મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (આપ)ને 22 સીટ મળી હતી. દિલ્હી ચૂંટણી પરિણામમાં ત્રિલોકપુરી…
- મનોરંજન
Happy Birthday: ટૉપ હીરોઈન, નવાબી ખાનદાનની એક્સ વહુ નહીં, આ ડાર્લિગ મધરને મળો…
તાજતેરમાં જ એક ફિલ્મી કપલ સમાચારોમાં ચમકી રહ્યું છે. જોકે તેમની ફિલ્મો કે અફેર્સને લીધે નહીં પણ તેમની સાથે બનેલી એક ભયાનક ઘટનાને લીધે. પટૌડી ખાનદાનના પુત્ર સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર હુમલાની ઘટના બાદ પણ ઘણા…
- નેશનલ
આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદેથી આપ્યું રાજીનામું, વિધાનસભા કરી ભંગ…
નવી દિલ્હીઃ નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી માર્લેના આજે એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) વી કે સક્સેનાને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામુ સુપરત કર્યું હતું. ત્યાર બાદ તેમણે વિધાનસભા ભંગ કરી હતી અને આ અંગે…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પના કારણે વૈશ્ર્વિક ટેરિફ યુદ્ધ ફાટી નીકળે તો પણ…
-જયેશ ચિતલિયા અમેરિકન સરકારે તાજેતરમાં 200થી વધુ ભારતીયોને ભારત પાછાં મોકલી દીધા છે. હજુ ત્યાં ગેરકાયદેસર વસી ગયેલા અનેક ‘ઘરવાપસી‘ની ક્યૂમાં છે. Also read : વાહ રે ભગવાન અબઆર્ટિફિશિઅલ ઇન્સાન?! આવા ગેરકાનૂનીઓને અમેરિકા ન ચલાવે તો એમાં કંઈ જ ખોટું…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : ગરીબ દેશમાં વીઆઈપી સંસ્કૃતિની આ તે કેવી અમીરી!
-રાજ ગોસ્વામી તાજેતરમાં કુંભમેળામાં નાસભાગ-ભાગદોડ થઈ એમાં અનેક લોકો મરી ગયા તે પછી ઉત્તરપ્રદેશ સરકારે તાબડતોબ અમુક પગલાં ભર્યાં ત્યારે આપણને ખબર પડી કે કુંભમાં સ્નાન અને દર્શન માટે વીઆઈપી પાસ – વીઆઈપી પાર્કિંગ અને વીઆઈપી ઘાટ પણ હતો. સરકારે…
- ઉત્સવ
મિજાજ મસ્તી : બાવન કરોડનો કોયડો: કલાના કદરદાન કેવા કેવા?!
-સંજય છેલ ટાઇટલ્સ:સાથ આપે તે મિત્ર, બાકી કાગળનાં ચિત્ર. (છેલવાણી)એક આર્ટ ગેલેરીમાં મહાન ચિત્રકારનું મોંઘું ચિત્ર ખરીદવા લોકો લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા હતા. ત્યારે એક કલા સમીક્ષકે ચિત્રકારને કહ્યું: Also read : ઝબાન સંભાલ કે : લાલો લાભ વગર…