- જામનગર
જામનગરમાં રખડતાં પશુએ લીધો વૃદ્ધાનો ભોગ; શિંગડે ચડાવી રોડ પર પટકતા મોત…
અમદાવાદ: જામનગરમાં એક રખડતાં પશુએ વૃદ્ધાનો ભોગ લીધો છે. રખડતાં પશુએ વૃદ્ધાને શિંગડે લઈને રોડ પર પટક્યા હતા. આ આ ઘટનામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને વૃદ્ધાને દવાખાને સારવાર અર્થે ખસેડયા હતા પરંતુ ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન…
- પાટણ
પાટણના વડાવલી ગામે કરૂણાંતિકા; તળાવમાં ડૂબવાથી એક મહિલા અને ચાર બાળકોના મૃત્યુ…
પાટણ: પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં હ્રદયદ્રાવક ઘટના બની છે. અહી તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ બાળકો સહિત માતાનું મોત નીપજ્યું હોવાના અહેવાલો છે. એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબવાની ઘટનાથી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.…
- સુરત
સુરતમાં રેસ્ટોરન્ટના માલિકને હનીટ્રેપ-આત્મહત્યા કેસમાં પોલીસે ચારને ઝડપ્યા…
સુરત: સુરતના વરાછામાં એક એક રેસ્ટોરન્ટના માલિકને તેની હોટલમાં જ કામ કરતી મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. રેસ્ટોરન્ટના માલિકે હનીટ્રેપનો ભોગ બન્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. રેસ્ટોરન્ટના માલિકે આત્મહત્યા પહેલા તેમણે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની આત્મહત્યા માટે…
IND VS ENG: હીટમેનની સેન્ચુરી રંગ લાવી, બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય…
કટક (ઓડિશા): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અહીંની મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 305 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને જો રૂટે અડધી સદી ફટકારી…
- મહાકુંભ 2025
મહાકુંભઃ પૂર્ણિમા પૂર્વે પ્રયાગરાજ સ્ટેશન કરાયું બંધ, જાણો શા માટે લીધો નિર્ણય…
પ્રયાગરાજઃ અહીંયા યોજાયેલા મહાકુંભને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ત્યારે આજે બપોરના દોઢ વાગ્યાથી પ્રયાગરાજ સંગમ સ્ટેશનને બંધ કરવામાં આવ્યું છે. ક્રાઉડ કંટ્રોલિંગ માટે ખાસ કરીને બંધ કરવામાં આવે છે, તેમાંય વળી બારમી ફેબ્રુઆરીના પૂર્ણિમા છે, તેથી અગિયારમીથી…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં ટ્રક સાથે ભીષણ ટક્કર બાદ બસમાં આગ લાગીઃ ૪૧નાં મોત…
મેક્સિકો સિટીઃ દક્ષિણ મેક્સિકોમાં એક માર્ગ અકસ્માતમાં ૪૧ લોકોના મોત થયા હતા. કાન્કુનથી ટાબાસ્કો જઇ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઇ હતી. ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળી હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ હતી. Also read : ‘મુંબઈ…
- આમચી મુંબઈ
ધુળેમાં ચાર ટ્રેક્ટરમાંથી 11 ટન ગાંજો મળી આવ્યો…
મુંબઈ: ધુળે જિલ્લામાં ચાર ટ્રેક્ટરમાંથી 11,000 કિલોગ્રામ ગાંજો મળી આવ્યા બાદ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં ઇન્સ્પેક્ટર જયપાલ હિરેએ જણાવ્યું હતું કે શિરપુર તાલુકામાં…
- અમદાવાદ
અમદાવાદ મા Millet Festival ની રાજ્યપાલે મુલાકાત લીધી, કહ્યું આવનારો સમય જાડાધાનનો…
અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા મિલેટ મહોત્સવ( Millet Festival)અને પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. રાજપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ- જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક…