- ઇન્ટરનેશનલ
શેખ હસીનાના દીકરાના અપહરણ અને હત્યાના નિષ્ફળ કાવતરુ રચવાના આરોપમાં સંપાદક નિર્દોષ…
ઢાકાઃ બાંગ્લાદેશની એક કોર્ટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયનું 2015માં અમેરિકામાં અપહરણ અને હત્યાના નિષ્ફળ કાવતરા સંબંધિત કેસમાં એક પ્રમુખ ન્યૂઝપેપરના સંપાદકને નિર્દોષ જાહેર કર્યા હતા. ડેઇલી સ્ટાર અખબારે અહેવાલ આપ્યો હતો કે ચુકાદો આપતાં ઢાકાના…
- આમચી મુંબઈ
આનંદોઃ મહારાષ્ટ્રને એક નહીં, બે વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળી શકે…
મુંબઈઃ મહારાષ્ટ્રને ટૂંક સમયમાં બે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન મળે એવી શક્યતા છે. નાગપુરથી પુણે અને મુંબઈને જોડતી ‘સેમી-હાઈ-સ્પીડ’ સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ શકે છે. આ ટ્રેનો મહારાષ્ટ્રમાં રેલ યાત્રામાં મોટો ફેરફાર લાવશે. મધ્ય રેલવેના નાગપુર બોર્ડે રેલવે બોર્ડને…
- નેશનલ
નાંદેડમાં ગુરુદ્વારા નજીક ગોળીબાર: હત્યાકેસના દોષિત સહિત બે ઘાયલ…
નાંદેડ: નાંદેડમાં ગુરુદ્વારા નજીક થયેલા ગોળીબારમાં હત્યાકેસનો દોષિત સહિત બે જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. Also read : હિંસાથી હેરાન મણિપુરનું સૂકાન કોને? આ નેતા તો તંબુ તાણી બેસી ગયા છે આ ઘટના સોમવારે સવારના 10.15 વાગ્યાની…
- મહાકુંભ 2025
પ્રજાના પૈસે રાજકોટના મેયર મહાકુંભ નગરે પહોંચ્યા, સરકારી ગાડી લઈ જવા મુદ્દે વિવાદ…
રાજકોટ: હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં આશરે 43 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. મહાકુંભને પૂર્ણ થવાના હજુ 16 દિવસ બાકી છે. જો કે પ્રયાગરાજમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવવા માટે હવે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી…
- મહાકુંભ 2025
‘મહાકુંભ’માં જવાનું વિચારી રહ્યો છો, જાણી લો પ્રયાગરાજની આસપાસ લોકોની શું સ્થિતિ છે?
પ્રયાગરાજ: હાલ આસ્થાના મહોત્સવ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુ આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. દેશભરમાંથી રોજ લાખો શ્રદ્ધાળુઓ બસ, કાર અને ટ્રેન મારફત પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં સંખ્યામાં બેવડો વધારો થયો છે. હાલમાં પ્રયાગરાજ નહીં, પરંતુ એની…
- સ્પેશિયલ ફિચર્સ
હમણાં કોઈને ન કહેતાઃ વહુ કે દીકરીની પ્રેગનન્સી ત્રણ મહિના સુધી કેમ છુપાવાય છે?
કોઈપણ ઘરમાં નવદંપતીને ત્યાં પારણું બંધાય તો આખો પરિવાર ખુશ થઈ જાય છે. એક સ્ત્રી માટે તો માતા બનવું સૌથી સુંદર અનુભવ હોય જ છે, પણ આખા ઘર-પરિવાર માટે ઘરમાં નવા મહેમાન આવવાની ખુશી હોય છે, પરંતુ આ ખુશી અન્ય…
- નેશનલ
ફ્રાન્સ, અમેરિકાની મુલાકાતે રવાના થયા પીએમ મોદી, કરશે AI સંમેલનની સહ-અધ્યક્ષતા…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરવા ફ્રાન્સ જવા રવાના થયા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન સાથે AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. આપહેલા તેઓ મેક્રોન સાથે ફ્રાન્સમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ…
- Uncategorized
Whatsapp યુઝર્સ માટે રિઝર્વ બેંકે જાહેર કરી આ ચેતવણી, જાણો વિગતે…
મુંબઇ : દેશમાં સતત સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને રોકવા કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડિજિટલ એરેસ્ટના વધતાં કિસ્સા બાદ કેન્દ્ર સરકારે મદદ માટે 1930 જેવા નંબર પણ જાહેર કર્યા છે. જેમાં…
- નેશનલ
પરીક્ષા પે ચર્ચા 2025, જાણો પીએમ મોદીએ દેશના વિદ્યાર્થીઓને શું સલાહ આપી…
નવી દિલ્હીઃ ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો સમય એટલે પરીક્ષાનો સમય. વિદ્યાર્થીઓ તેમની બોર્ડ અને બીજી અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરવા મંડી પડે. એવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કરીને શાળાના વિદ્યાર્થીઓને નેતૃત્વ કુશળતા અને ટીમ વર્કથી સફળતા…
- આમચી મુંબઈ
વિદેશથી 8.15 કરોડના ગાંજાની સ્મગલિંગ: એરપોર્ટ પરથી 2 પ્રવાસી પકડાયાં…
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર ચાર પ્રવાસી પાસેથી 14 કરોડનું ડ્રગ્સ પકડાયાના બીજે દિવસે કસ્ટમ્સ વિભાગે વિદેશથી 8.15 કરોડ રૂપિયાનો ગાંજો બેગમાં છુપાવીને લાવનારા બે ગુજરાતી પ્રવાસીની કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બંને પ્રવાસીએ અગાઉ પણ ગાંજાની સ્મગલિંગ…