- નેશનલ
માનો યા ના માનોઃ દિલ્હીના સીએમ માટે હવે આ નામ આગળ આવ્યું, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) પાસેથી સત્તા મેળવનારા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે મુખ્ય પ્રધાન તરીકે કોની પસંદગી કરવી એના માટે ચર્ચા-વિચારણાનો દૌર ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી પ્રવેશ વર્માના નામ પર…
- ઇન્ટરનેશનલ
અમેરિકા પછી હવે બ્રિટન બનશે આક્રમકઃ ‘ગેરકાયદે’ પ્રવાસીઓ પર લટકતી તલવાર…
લંડનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 104 ગેરકાયદે વસતા ભારતીયોને દેશ નિકાલ કર્યો છે ત્યાર બાદ હવે અમેરિકા વધુ 487 ભારતીય નાગરિકોને પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે હવે બ્રિટને પણ ગેરકાયદે વસતા લોકો પર કાર્યવાહી કરવાનુ મન બનાવી…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ પ્રધાનના પુત્રનું અપહરણ?
પુણે: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતના પુત્ર રિશીરાજ સાવંતનો પુણે ઍરપોર્ટ પહોંચ્યા પછી સંપર્ક ન થઈ શકતાં પોલીસની દોડધામ વધી ગઈ હતી. રિશીરાજનું ઍરપોર્ટથી અપહરણ કરવામાં આવ્યાના નનામા કૉલ પછી પોલીસ તેની તપાસમાં લાગી હતી તો ખુદ તાનાજી સાવંત કહે…
- મનોરંજન
કોને મળશે Amitabh Bachchan ની 1600 કરોડ રૂપિયાની પ્રોપર્ટી? કરી રાખી છે ખાસ જોગવાઈ…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની પર્સનલ અને પ્રોફનલ બંને લાઈફને કારણે ચર્ચામાં આવતા હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર…
- મહાકુંભ 2025
કુંભમાં ‘ગુજરાતી’ પેવેલિયનની બોલબાલાઃ સૌરાષ્ટ્રના ગાંઠિયા ને રોટલાનો લાગ્યો ચસ્કો…
પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છે. માત્ર ભારતમાંથી જ નહીં મહાકુંભમાં દેશવિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે મહાકુંભના મેળામાં પણ કવિ ખબરદારની પંક્તિ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ…
- નેશનલ
”રાહુલજી ઝીરો ચેક કરી લો”: લોકસભામાં અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર તાક્યું નિશાન…
નવી દિલ્હી: તાજેતરમાં જ દિલ્હી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળ્યા બાદ તેના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ છે. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને દિલ્હી વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ શૂન્ય પર આવી ગયું છે. હવે આ મુદ્દે…
- નેશનલ
મણિપુરમાં પોલીસ ચોકીમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ હથિયારો જપ્ત…
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે રાજીનામું આપ્યા પછી મણિપુરમાં શાંતિ માટે પ્રશાસન દ્વારા મહત્ત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સુરક્ષા દળોએ મણિપુરના થોબલ જિલ્લામાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયન(આઇઆરબી) પોસ્ટમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ શસ્ત્રો જપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું.…
- આમચી મુંબઈ
All the Best: આવતીકાલથી બારમાની પરીક્ષા શરૂ, 15 લાખથી વધુ વિદ્યાર્થી આપશે એક્ઝામ…
મુંબઈ: આવતીકાલથી શરૂ થતી બારમા ધોરણની પરીક્ષાઓ ૧૮ માર્ચ, ૨૦૨૫ સુધી ચાલશે. આ વર્ષે કુલ ૧૫ લાખ ૫ હજાર ૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જેમાંથી ૮ લાખ ૧૦ હજાર ૩૪૮ છોકરાઓ અને ૬ લાખ ૯૪ હજાર ૬૫૨ છોકરીઓ…
- નેશનલ
પંજાબ પોલીસે ‘આતંકવાદી મોડ્યુલ’નો કર્યો પર્દાફાશ, ત્રણ જણ ઝડપાયા…
અમૃતસરઃ પંજાબ પોલીસે એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અહીં ૩ ફેબ્રુઆરીના રોજ બંધ પોલીસ ચોકી પાસે કરવામાં આવેલા વિસ્ફોટમાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ આજે જણાવ્યું હતું. Also read : પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે…