- નેશનલ
મણિપુરમાં પોલીસ ચોકીમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ હથિયારો જપ્ત…
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે રાજીનામું આપ્યા પછી મણિપુરમાં શાંતિ માટે પ્રશાસન દ્વારા મહત્ત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સુરક્ષા દળોએ મણિપુરના થોબલ જિલ્લામાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયન(આઇઆરબી) પોસ્ટમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ શસ્ત્રો જપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું.…
- આમચી મુંબઈ
All the Best: આવતીકાલથી બારમાની પરીક્ષા શરૂ, 15 લાખથી વધુ વિદ્યાર્થી આપશે એક્ઝામ…
મુંબઈ: આવતીકાલથી શરૂ થતી બારમા ધોરણની પરીક્ષાઓ ૧૮ માર્ચ, ૨૦૨૫ સુધી ચાલશે. આ વર્ષે કુલ ૧૫ લાખ ૫ હજાર ૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જેમાંથી ૮ લાખ ૧૦ હજાર ૩૪૮ છોકરાઓ અને ૬ લાખ ૯૪ હજાર ૬૫૨ છોકરીઓ…
- નેશનલ
પંજાબ પોલીસે ‘આતંકવાદી મોડ્યુલ’નો કર્યો પર્દાફાશ, ત્રણ જણ ઝડપાયા…
અમૃતસરઃ પંજાબ પોલીસે એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અહીં ૩ ફેબ્રુઆરીના રોજ બંધ પોલીસ ચોકી પાસે કરવામાં આવેલા વિસ્ફોટમાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ આજે જણાવ્યું હતું. Also read : પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે…
- નેશનલ
બજેટ સત્રઃ અમેરિકન સંસ્થાએ ભારતના ભાગલા પાડવા વિવિધ સંસ્થાઓને રુપિયા આપવા મુદ્દે તપાસ કરવાની ભાજપના સાંસદની માગણી…
નવી દિલ્હીઃ અમેરિકાની સંસ્થા ‘યુએસએડ’ દ્ધારા ભારતને વિભાજિત કરવા મામલે વિવિધ સંસ્થાઓને રૂપિયા આપવાના દાવો કરતા આજે સરકાર સમક્ષ માંગ કરી હતી કે સરકાર આ મામલાની તપાસ કરે અને જો કોઇ વ્યક્તિ દોષિત ઠરે તો જેલમાં મોકલી દેવામાં આવે, એમ…
- ઇન્ટરનેશનલ
શેખ હસીનાના દીકરાના અપહરણ અને હત્યાના નિષ્ફળ કાવતરુ રચવાના આરોપમાં સંપાદક નિર્દોષ…
ઢાકાઃ બાંગ્લાદેશની એક કોર્ટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયનું 2015માં અમેરિકામાં અપહરણ અને હત્યાના નિષ્ફળ કાવતરા સંબંધિત કેસમાં એક પ્રમુખ ન્યૂઝપેપરના સંપાદકને નિર્દોષ જાહેર કર્યા હતા. ડેઇલી સ્ટાર અખબારે અહેવાલ આપ્યો હતો કે ચુકાદો આપતાં ઢાકાના…
- આમચી મુંબઈ
આનંદોઃ મહારાષ્ટ્રને એક નહીં, બે વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળી શકે…
મુંબઈઃ મહારાષ્ટ્રને ટૂંક સમયમાં બે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન મળે એવી શક્યતા છે. નાગપુરથી પુણે અને મુંબઈને જોડતી ‘સેમી-હાઈ-સ્પીડ’ સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ શકે છે. આ ટ્રેનો મહારાષ્ટ્રમાં રેલ યાત્રામાં મોટો ફેરફાર લાવશે. મધ્ય રેલવેના નાગપુર બોર્ડે રેલવે બોર્ડને…
- નેશનલ
નાંદેડમાં ગુરુદ્વારા નજીક ગોળીબાર: હત્યાકેસના દોષિત સહિત બે ઘાયલ…
નાંદેડ: નાંદેડમાં ગુરુદ્વારા નજીક થયેલા ગોળીબારમાં હત્યાકેસનો દોષિત સહિત બે જણ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. Also read : હિંસાથી હેરાન મણિપુરનું સૂકાન કોને? આ નેતા તો તંબુ તાણી બેસી ગયા છે આ ઘટના સોમવારે સવારના 10.15 વાગ્યાની…
- મહાકુંભ 2025
પ્રજાના પૈસે રાજકોટના મેયર મહાકુંભ નગરે પહોંચ્યા, સરકારી ગાડી લઈ જવા મુદ્દે વિવાદ…
રાજકોટ: હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં આશરે 43 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. મહાકુંભને પૂર્ણ થવાના હજુ 16 દિવસ બાકી છે. જો કે પ્રયાગરાજમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવવા માટે હવે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી…
- મહાકુંભ 2025
‘મહાકુંભ’માં જવાનું વિચારી રહ્યો છો, જાણી લો પ્રયાગરાજની આસપાસ લોકોની શું સ્થિતિ છે?
પ્રયાગરાજ: હાલ આસ્થાના મહોત્સવ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુ આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. દેશભરમાંથી રોજ લાખો શ્રદ્ધાળુઓ બસ, કાર અને ટ્રેન મારફત પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં સંખ્યામાં બેવડો વધારો થયો છે. હાલમાં પ્રયાગરાજ નહીં, પરંતુ એની…
- સ્પેશિયલ ફિચર્સ
હમણાં કોઈને ન કહેતાઃ વહુ કે દીકરીની પ્રેગનન્સી ત્રણ મહિના સુધી કેમ છુપાવાય છે?
કોઈપણ ઘરમાં નવદંપતીને ત્યાં પારણું બંધાય તો આખો પરિવાર ખુશ થઈ જાય છે. એક સ્ત્રી માટે તો માતા બનવું સૌથી સુંદર અનુભવ હોય જ છે, પણ આખા ઘર-પરિવાર માટે ઘરમાં નવા મહેમાન આવવાની ખુશી હોય છે, પરંતુ આ ખુશી અન્ય…