- ઇન્ટરનેશનલ
લિબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં 65 લોકો ડૂબ્યાં; મોટાભાગના પાકિસ્તાની નાગરિકો…
ત્રિપોલી: લિબિયાના સમુદ્રતટ પર 65 મુસાફરોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. બોટમાં સવાર મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે (MoFA) દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “ત્રિપોલીમાં અમારા દૂતાવાસે જાણ કરી છે…
- સ્પોર્ટસ
સૂર્યા આવી ગયો ફૉર્મમાં, રહાણે સાથે મળીને મુંબઈને વિજયની દિશામાં મૂક્યું…
કોલકાતાઃ એક તરફ રવિવારે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય વન-ડેમાં 32મી સદી ફટકારવાની સાથે પાછો ફૉર્મમાં આવી ગયો ત્યાં બીજી તરફ આજે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ (70 રન, 86 બૉલ, બે સિક્સર, આઠ ફોર) રણજી ટ્રોફીની ઇનિંગ્સની મદદથી ફરી ફૉર્મમાં આવ્યો છે.…
- નેશનલ
માનો યા ના માનોઃ દિલ્હીના સીએમ માટે હવે આ નામ આગળ આવ્યું, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) પાસેથી સત્તા મેળવનારા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે મુખ્ય પ્રધાન તરીકે કોની પસંદગી કરવી એના માટે ચર્ચા-વિચારણાનો દૌર ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી પ્રવેશ વર્માના નામ પર…
- ઇન્ટરનેશનલ
અમેરિકા પછી હવે બ્રિટન બનશે આક્રમકઃ ‘ગેરકાયદે’ પ્રવાસીઓ પર લટકતી તલવાર…
લંડનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં 104 ગેરકાયદે વસતા ભારતીયોને દેશ નિકાલ કર્યો છે ત્યાર બાદ હવે અમેરિકા વધુ 487 ભારતીય નાગરિકોને પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે હવે બ્રિટને પણ ગેરકાયદે વસતા લોકો પર કાર્યવાહી કરવાનુ મન બનાવી…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ પ્રધાનના પુત્રનું અપહરણ?
પુણે: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતના પુત્ર રિશીરાજ સાવંતનો પુણે ઍરપોર્ટ પહોંચ્યા પછી સંપર્ક ન થઈ શકતાં પોલીસની દોડધામ વધી ગઈ હતી. રિશીરાજનું ઍરપોર્ટથી અપહરણ કરવામાં આવ્યાના નનામા કૉલ પછી પોલીસ તેની તપાસમાં લાગી હતી તો ખુદ તાનાજી સાવંત કહે…
- મનોરંજન
કોને મળશે Amitabh Bachchan ની 1600 કરોડ રૂપિયાની પ્રોપર્ટી? કરી રાખી છે ખાસ જોગવાઈ…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની પર્સનલ અને પ્રોફનલ બંને લાઈફને કારણે ચર્ચામાં આવતા હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે બચ્ચન પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર…
- મહાકુંભ 2025
કુંભમાં ‘ગુજરાતી’ પેવેલિયનની બોલબાલાઃ સૌરાષ્ટ્રના ગાંઠિયા ને રોટલાનો લાગ્યો ચસ્કો…
પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છે. માત્ર ભારતમાંથી જ નહીં મહાકુંભમાં દેશવિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે મહાકુંભના મેળામાં પણ કવિ ખબરદારની પંક્તિ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ…
- નેશનલ
”રાહુલજી ઝીરો ચેક કરી લો”: લોકસભામાં અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર તાક્યું નિશાન…
નવી દિલ્હી: તાજેતરમાં જ દિલ્હી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળ્યા બાદ તેના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ છે. દિલ્હીની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને દિલ્હી વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ શૂન્ય પર આવી ગયું છે. હવે આ મુદ્દે…