- નેશનલ
દિલ્હીનો તાજ કોણ ક્યારે પહેરશે? જાણો શું છે લેટેસ્ટ અપડેટ…
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણીના પરિણામ આવી ગયા હોવા છતાં સીએમનો કાંટાળો તાજ કોના શિરે નાંખવો એની મડાંગાંઠ ચાલુ હોવાથી પીએમ મોદીની વ્યસ્તતા અને વિદેશ યાત્રાને કારણે હજી સુધી નવા સીએમની વરણી થઇ શકી નથી, પણ હવે પીએમ…
- આપણું ગુજરાત
‘અબ કી બાર 3.72 લાખ કરોડને પાર…’: ગુજરાતના આગામી બજેટમાં 11.65 ટકાના વધારાની સંભાવના…
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 મીએ નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. એકંદરે ચાલું નાણાંકીય વર્ષ 2024-25ના કુલ રૂ.3.20 લાખ કરોડના બજેટમાં લગભગ 11.65 ટકા જેટલો વધારો…
- અમદાવાદ
નેક રિપોર્ટમાં થયો ખુલાસો; ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીઓની ઘટ…
અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની 60 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. નેક દ્વારા જાહેર કરાયેલા તપાસ રિપોર્ટમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. Also read : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 15ને…
- સ્પેશિયલ ફિચર્સ
માથાના વાળની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય; વાળ થઈ જશે કાળા અને ચમકદાર…
દરેક સ્ત્રી લાંબા, કાળા અને સુંદર વાળ હોય તેવી ઈચ્છા રાખે છે. પરંતુ, આજની ભાગદોડભરી અને તણાવપૂર્ણ જીવનશૈલીને કારણે વાળ ખરવા, તૂટવા અને ધીમી વૃદ્ધિ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણી સ્ત્રીઓ તેમના ટૂંકા વાળથી પરેશાન હોય છે અને…
- સ્પોર્ટસ
ટૉરન્ટ ગ્રૂપે આટલા કરોડ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સનો 67 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદ્યો…
અમદાવાદઃ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતા ટૉરન્ટ ગ્રૂપે આઇપીએલના ગુજરાત ટાઇટન્સ ફ્રૅન્ચાઇઝીનો 67 ટકા ઇક્વિટી હિસ્સો ખરીદી લેવા માટેનો કરાર કર્યો છે અને હવે આ ગ્રૂપ બહુમત શૅરહોલ્ડર બની ગયું છે. 2022માં હાર્દિક પંડ્યાના સુકાનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં રાજસ્થાન રૉયલ્સને…
- સ્પોર્ટસ
કોહલી અમદાવાદમાંથી બન્યો એશિયાનો ફાસ્ટેસ્ટ રનકર્તા, સચિનનો વિક્રમ તોડ્યો…
અમદાવાદઃ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પરથી વિરાટ કોહલીએ એક કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. એશિયામાં તે વન-ડેમાં સૌથી ઝડપે 16,000 રન પૂરા કરનાર બૅટર બન્યો હતો. એ સાથે તેણે સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 16,000 રન બનાવવાનો સચિન તેન્ડુલકરનો…
- આમચી મુંબઈ
ડીજીજીઆઇની તપાસમાં 1,196 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ…
પુણે: ડિરક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા બોગસ કંપનીઓના નેટવર્કનો પર્દાફાશ કરી 1,196 કરોડ રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના ફ્રોડ વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આ પ્રકરણે ખાનગી કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. Also read…
- રાજકોટ
Rajkot માં કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ કરેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પરત ખેંચી…
અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં(Rajkot)લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ બીએપીએસ સભા ગૃહમાં યોજેલી મિટિંગ અંગે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી હતી. જોકે, આ અંગે ભાજપ કાર્યાલય મંત્રી અને બીએપીએસ મંદિર સંસ્થાએ દિલગીરી વ્યક્ત કરતા કોંગ્રેસ આગેવાનોએ આ ફરિયાદ પરત…
- નેશનલ
મણિપુરમાં રાજકીય સંકટઃ સંબિત પાત્રાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા રહસ્ય ઘેરાયું…
ઇમ્ફાલ: મણિપુરમાં રાજકીય સંકટ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ આજે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. જોકે બેઠકમાં કઇ વાતને લઇને ચર્ચા કરવામાં આવી તે જાણી શકાઇ નથી. Also…