- જૂનાગઢ
જૂનાગઢમાં હાર બાદ કૉંગ્રેસના ઉમેદવારે ધારણ કર્યો કેસરિયો, વિજય સરઘસ પર પથ્થરમારો…
જૂનાગઢઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાએ હજુ મત ગણતરી…
- નેશનલ
પપ્પાએ મમ્મીનું ગળું દબાવ્યુ….. દીકરીએ સ્કેચ બનાવી પિતાની ક્રૂરતાનો કર્યો ખુલાસો…
ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક મહિલાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાવાળાઓએ તેમની દીકરીની હત્યા કરી હતી. હવે આ મહિલાની ચાર વર્ષની દીકરીએ પણ સ્કેચ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે રણવીર અલાહબાદિયાને લગાવી ફટકાર, કહ્યું દિમાગમાં ગંદકી…
નવી દિલ્હીઃ કોમેડિયન સમય રૈનાના youtube શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર કરવામાં આવેલી હતી અશ્લીલ ટિપ્પણીઓ અંગેનો વિવાદ હજી ચાલુ છે. રણવીર અલાહબાદિયાના વિરોધમાં નોંધાયેલી અનેક એફઆઈઆરને એક સાથે જોડવાની માંગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી. જસ્ટિસ…
- નેશનલ
રેલવે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ બાદ લોકોમાં થઇ નાસભાગ, દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટનાના રિપોર્ટમાં ખુલાસો…
નવી દિલ્હીઃ શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ અને તેમાં થયેલા મૃત્યુ અંગે આરપીએફે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમના અહેવાલો અનુસાર પ્લેટફોર્મ નંબર 12 ,13, 14, 15 અને 16 તરફ જતા માર્ગો સંપૂર્ણપણે બંધ હતા. સ્ટેશન…
- મહાકુંભ 2025
મહાકુંભ જતા મુસાફરોએ બિહારના સ્ટેશન પર ટ્રેનમાં તોડફોડ કરી; જાણો કેમ લોકો રોષે ભરાયા…
પટના: મહાકુંભ મેળાને કારને પ્રયાગરાજ તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, ઉત્તર પ્રદેશના પાડોશી રાજ્ય બિહારના ઘણા રેલ્વે સ્ટેશનો પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, બિહારના આરા રેલ્વે સ્ટેશન(Bihar Ara railway station) પર…
- નેશનલ
જ્ઞાનેશ કુમારની CEC તરીકે નિમણૂક સામે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો; સુપ્રીમ કોર્ટ કાલે આપશે ચુકાદો…
નવી દિલ્હી: દેશના ચીફ ઈલેક્શન કમિશનર(CEC) રાજીવ કુમાર આજે નિવૃત થવાના છે, એ પહેલા વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળની પેનલે જ્ઞાનેશ કુમારને નવા CEC નિયુક્ત કર્યા છે. એવામાં કોંગ્રેસે ( જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવ્યો (Congress opposed Gyanesh Kumar appointment as…
- નેશનલ
પીએફ ખાતાધારકો માટે આવ્યા મહત્વના સમાચાર, આજે જ જાણી લો…
નવી દિલ્હીઃ ભારત સરકાર ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકોને એક મોટા ખુશ ખબર આપવા જઈ રહી છે, જેઓ તેમની નિવૃત્તિ માટે EPFO પર નિર્ભર છે. સરકારનું શ્રમ અને રોજગાર મંત્રાલય હવે EPFO માટે એક નિશ્ચિત વ્યાજ…
- આપણું ગુજરાત
ગુજરાત સ્વરાજ ચૂંટણીઃ જૂનાગઢ અને ચોરવાડમાં જબરી ઉલટફેર…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને એક પછી એક ઝટકા બન્ને પક્ષને મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો અહીંની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સ્પષ્ટવક્તા કહેવાતા અને મોટા નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર…
- આપણું ગુજરાત
થેંક્સ ટુ રોપ-વેઃ અંબાજીના દર્શન હવે લાખો લોકો કરી શકે છે
જૂનાગઢ: કુદરતની ઘણી કરામતો છે જેને જોવા માટે માણસે મહેનત કરવી પડે છે. ઘણીવાર ઊંચા પર્વતો પર માતાજીના દર્શન કરવાના હોય, તો ક્યારેક નદીઓ પાર કરી ભગવાન ભજવાના હોય, આ બધુ એક સમયે માણસ કરી લેતો પણ હવે તેને સુવિધાઓ…