- આમચી મુંબઈ
સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯ની ચૂંટણી પછી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ પહેલા ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને બાદમાં શરદ પવાર સહિત મહાવિકાસ વિકાસ સંગઠનના સાથીઓએ ગંદી રમત રમી હોવાનો દાવો શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે…
- આમચી મુંબઈ
સંભાજી મહારાજ સામેની વાંધાજનક માહિતી દૂર કરવા મહારાષ્ટ્ર સાયબરે વિકિપીડિયાને કહ્યું…
મુંબઈઃ મહારાષ્ટ્ર સાયબરે અમેરિકા સ્થિત વિકિપીડિયા ફાઉન્ડેશનને છત્રપતિ સંભાજી મહારાજ સંબંધિત વાંધાજનક સામગ્રી વિકિપીડિયા પેજમાંથી દૂર કરવાનું કહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. Also read : મહારાષ્ટ્રમાં જ છાવા ટેક્સ ફ્રી નહીં થાયઃ જાણો મુખ્ય પ્રધાને આપ્યું આ કારણ વિકિપીડિયા…
- સ્પોર્ટસ
નિવૃત્ત સૌરવ ગાંગુલી પાસે કેટલી બ્રાન્ડ છે જાણો છો?
નવી દિલ્હીઃ એક સમયનો ભારતનો સૌથી સફળ કૅપ્ટન અને એકવીસમી સદીની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાના અભિગમમાં મોટું પરિવર્તન લાવીને ટીમમાં જોશ અને ઝનૂન ભરીને તેમને વિજય મેળવવા માટે અનોખી દિશા બતાવનાર સૌરવ ગાંગુલીએ ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી એને 17 વર્ષ થઈ…
- નેશનલ
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને જમીન કૌભાંડમાં મળી મોટી રાહત, લોકાયુક્તે શું કહ્યું?
બેંગલુરુ: મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સાથે સંકળાયેલા કથિત જમીન કૌભાંડમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, તેમની પત્ની અને અન્ય લોકોને મોટી રાહત મળી છે. કર્ણાટક લોકાયુક્તે સિદ્ધારમૈયા અને તેમની પત્નીને આ કૌભાંડના કેસમાં ક્લીનચીટ આપી દીધી છે. આ કેસમાં માત્ર…
- મનોરંજન
આ જાણીતી એક્ટ્રેસે પ્રયાગરાજમાં લગાવી ડૂબકી, Abhishek Bachchan સાથે જોડાઈ ચૂક્યું છે નામ…
હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે અને દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડૂબકી મારવા પહોંચી રહ્યા છે. સામાન્ય નાગરિકોથી લઈને રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ પણ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં અનુપમ ખેર, વિક્કી કૌશલ, વિદ્યુત જામવાલ, હેમા માલિની, રાજકુમાર રાવ, નીના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં 7 પંજાબીઓની હત્યા; પહેલા આઈકાર્ડ તપાસ્યું પછી ગોળી મારી…
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઘણી વખત આતંકવાદી ઘટનાઓ ઘટી ચૂકી છે. હવે ફરી એકવાર સ્થાનિક આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જાતિગત હુમલામાં 7 પંજાબીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. Also read : લેન્ડિંગ વખતે પલટી…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે વિક્કી કૌશલે રાયગઢ કિલ્લાની લીધી મુલાકાત, તસવીરો વાઈરલ…
મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અભિનેતા વિક્કી કૌશલે રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને તેને કિલ્લા પર દૈવી અનુભૂતિ થઇ હોવાનું કહ્યું હતું. અભિનેતા વિક્કી કૌશલની છાવા ફિલ્મ હાલમાં ધૂમ મચાવી રહી છે જેમાં અભિનેતાએ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ…
- કચ્છ
અંજારમાં એક સાથે છ મંદિરોમાં ચોરીઃ ભાવિકોમાં રોષ…
ભુજ: કચ્છમાં તસ્કરોએ અંજાર તાલુકાના જૂના સુગારિયા ગામમાં ત્રાટકીને મધરાતે માત્ર ત્રણ કલાકના સમયગાળામાં વિવિધ છ મંદિરોના નકુચા તોડીને સોના ચાંદીના 62 છત્તરો અને રસોડાના વાસણો મળી 40 હજાર 500 ની માલમતાની ચોરી કરી જતાં ભાવિકોમાં રોષ ફેલાયો છે. Also…