- આમચી મુંબઈ
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ તારીખથી…
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત ધ્યાનમાં આવતા બૅંક પર નિયંત્રણો લાદવામાં આવ્યાના કેટલાક દિવસ બાદ રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા આજે શરતો હળવી કરાઇ છે. ડિપોઝિટરોની હાલાકી જોતાં આરબીઆઇએ 27 ફેબ્રુઆરીથી તેમને પચીસ હજાર રૂપિયા…
- ઇન્ટરનેશનલ
યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને દર્શાવી તૈયારી, પણ રાખી આ શરત…
કિવ: છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકવા માટે બંને દેશોએ તૈયારી બતાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોમવારે વ્લાદિમીર પુતિનને રશિયા સાથેના દેશના ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો અંત લાવવા માટે તમામ યુદ્ધ કેદીઓની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો…
- આમચી મુંબઈ
લાતુરમાં સામાજિક કાર્યકર્તાની હત્યાના કેસમાં 22 વર્ષે આવ્યો ચુકાદો…
મુંબઈઃ લાતુર જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પર રાજકીય દુશ્મનાવટને પગલે 58 વર્ષના સામાજિક કાર્યકર પર જીવલેણ હુમલો થયાના બાવીસ વર્ષ બાદ કોર્ટે 12 વ્યક્તિને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતોને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. Also…
- મનોરંજન
Mahakumbh: કેટરિના કૈફે પણ ત્રિવેણી સંગમ ખાતે કર્યું સ્નાન, તસવીરો વાઈરલ…
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પૂરો થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ અને પ્રીતિ ઝિંટા પણ પહોંચી હતી. આજે વિજયા એકાદશીના અવસર પર અક્ષય કુમારે અગાઉ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. હવે અભિનેત્રી કેટરિના કૈફે તેની…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ લાંબો સમય સુધી મોબાઈલ ફોન સાથે ચોંટેલા રહો છો? આ વાંચી લો…
મોબાઈલ ફોન એ આજના સમયની સૌથી મહત્ત્વની વસ્તુ બની ગઈ છે અને જો તમને કલાકો સુધી મોબાઈલ ફોનને ચોંટી રહેવાની ટેવ છે તો આ સમાચાર તમારા માટે જ છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરાયો છે કે…
- આમચી મુંબઈ
મરાઠવાડામાં પૈસા લઈને શિવસેના યુબીટીએ વિધાનસભાની ઉમેદવારી આપી: શિરસાટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)માં પદ મેળવવા માટે બે મર્સિડિઝ આપવી પડે એવા નીલમ ગોરેના ગંભીર આરોપો બાદ હવે શિંદે સેનાના નેતાએ શિવસેના યુબીટીના નેતૃત્વ પર એવો આરોપ લગાવ્યો છે કે મરાઠવાડામાં વિધાનસભાની ઉમેદવારી આપવા માટે પૈસા લેવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
રાજ ઠાકરે-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત: રાજકીય અટકળો તેજ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેમના પિત્રાઈ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુંબઈ એક લગ્ન સમારંભમાં મુલાકાત થઈ હતી અને તેને પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે બંને ભાઈઓ મહારાષ્ટ્રની આગામી મનપા ચૂંટણીઓ…
- આમચી મુંબઈ
રામદાસ આઠવલેએ રાજ ઠાકરે માટે આપ્યું મોટું નિવેદન, ‘ના’ જોઈએ…
મુંબઈઃ મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં મહાયુતિને બિનશરતી ટેકો આપ્યો હતો. આ પછી, વિધાનસભા ચૂંટણીમાં મનસે નિષ્ફળ રહ્યું છે. થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળ્યા હતા. તેથી, એવી દલીલો કરવામાં આવી રહી છે…
- Champions Trophy 2025
Aus Vs SA: ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની રહેશે ટક્કર, વરસાદ બની શકે વિલન…
રાવલપિંડીઃ આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. બંન્ને ટીમોએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. આવતીકાલે અહીં એકબીજા સામસામે ટકરાશે અને આ મેચમાં રનનો વરસાદ થાય તેવી સંભાવના છે. આ બંને ટીમોની બેટિંગ ખૂબ…
- આમચી મુંબઈ
શિંદેએ કોને ટારગેટ કર્યા ખબર નહીં: અજિત પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં ફરી એક વખત મતભેદો સામે આવી રહ્યા છે. એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા એક નિવેદનમાં ટારગેટ કોણ હતું એની જાણકારી નથી એવું નિવેદન કરીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સનસનાટી ફેલાવી દીધી છે. Also…