- નેશનલ
EPFO કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, UAN એક્ટિવ કરવા બેંક સાથે આધાર લિંકની તારીખ લંબાવાઇ…
નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ(EPFO)માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI)યોજના હેઠળ લાભ મેળવવા માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરવા અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ, 2025 સુધી…
- આમચી મુંબઈ
થાણેમાં બબાલઃ પાલિકાના ‘અતિક્રમણ વિભાગ’ને કાર્યવાહી કર્યા વિના પાછું ફરવું પડ્યું, જાણો કારણ?
મુંબઈઃ પાલિકાનો અતિક્રમણ વિભાગ 15 દિવસ પહેલાં થાણેમાં કાર્યવાહી કરવામાં અસફળ રહ્યા બાદ દીવામાં પણ સ્થાનિકોએ કરેલા વિરોધ બાદ વિભાગે સ્થાનિક રહેવાસીઓના રોષનો ભોગ બનવું પડ્યું હતું. મહિલાઓ હાથમાં પેટ્રોલ ભરેલી બોટલો લઇને રસ્તા પર ઊતરી આવી હતી, જેને કારણે…
- આપણું ગુજરાત
ગુજરાતના બજેટ અંગે કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાનઃ રાજ્યના દેવા અંગે કર્યો નવો દાવો…
અમદાવાદ: ગુજરાતમાં 64 વર્ષ બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાશે. જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલા…
- આમચી મુંબઈ
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ તારીખથી…
મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત ધ્યાનમાં આવતા બૅંક પર નિયંત્રણો લાદવામાં આવ્યાના કેટલાક દિવસ બાદ રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા આજે શરતો હળવી કરાઇ છે. ડિપોઝિટરોની હાલાકી જોતાં આરબીઆઇએ 27 ફેબ્રુઆરીથી તેમને પચીસ હજાર રૂપિયા…
- ઇન્ટરનેશનલ
યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને દર્શાવી તૈયારી, પણ રાખી આ શરત…
કિવ: છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકવા માટે બંને દેશોએ તૈયારી બતાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોમવારે વ્લાદિમીર પુતિનને રશિયા સાથેના દેશના ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો અંત લાવવા માટે તમામ યુદ્ધ કેદીઓની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો…
- આમચી મુંબઈ
લાતુરમાં સામાજિક કાર્યકર્તાની હત્યાના કેસમાં 22 વર્ષે આવ્યો ચુકાદો…
મુંબઈઃ લાતુર જિલ્લામાં સ્થાનિક ચૂંટણીઓ પર રાજકીય દુશ્મનાવટને પગલે 58 વર્ષના સામાજિક કાર્યકર પર જીવલેણ હુમલો થયાના બાવીસ વર્ષ બાદ કોર્ટે 12 વ્યક્તિને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતોને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. Also…
- મનોરંજન
Mahakumbh: કેટરિના કૈફે પણ ત્રિવેણી સંગમ ખાતે કર્યું સ્નાન, તસવીરો વાઈરલ…
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પૂરો થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ અને પ્રીતિ ઝિંટા પણ પહોંચી હતી. આજે વિજયા એકાદશીના અવસર પર અક્ષય કુમારે અગાઉ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. હવે અભિનેત્રી કેટરિના કૈફે તેની…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ લાંબો સમય સુધી મોબાઈલ ફોન સાથે ચોંટેલા રહો છો? આ વાંચી લો…
મોબાઈલ ફોન એ આજના સમયની સૌથી મહત્ત્વની વસ્તુ બની ગઈ છે અને જો તમને કલાકો સુધી મોબાઈલ ફોનને ચોંટી રહેવાની ટેવ છે તો આ સમાચાર તમારા માટે જ છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરાયો છે કે…
- આમચી મુંબઈ
મરાઠવાડામાં પૈસા લઈને શિવસેના યુબીટીએ વિધાનસભાની ઉમેદવારી આપી: શિરસાટ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)માં પદ મેળવવા માટે બે મર્સિડિઝ આપવી પડે એવા નીલમ ગોરેના ગંભીર આરોપો બાદ હવે શિંદે સેનાના નેતાએ શિવસેના યુબીટીના નેતૃત્વ પર એવો આરોપ લગાવ્યો છે કે મરાઠવાડામાં વિધાનસભાની ઉમેદવારી આપવા માટે પૈસા લેવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
રાજ ઠાકરે-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત: રાજકીય અટકળો તેજ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેમના પિત્રાઈ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુંબઈ એક લગ્ન સમારંભમાં મુલાકાત થઈ હતી અને તેને પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે બંને ભાઈઓ મહારાષ્ટ્રની આગામી મનપા ચૂંટણીઓ…