- સ્પેશિયલ ફિચર્સ
એસિડિટીથી તાત્કાલિક રાહત આપશે આ ઘરેલું ઉપાય; દવા વગર મળશે પેટની બળતરામાંથી રાહત!
આજની ભાગદોડ ભરેલી જીવનશૈલી, ખાવાની બગડતી જતી આદતો અને તણાવને કારણે એસિડિટી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે ઘણા લોકો દવાઓનો સહારો લે છે, પરંતુ લાંબા સમય સુધી દવાઓ લેવાથી પણ આડઅસર થઈ શકે…
- નેશનલ
Paytm ને ફેમા હેઠળ ઇડીએ ફટકારી રૂપિયા 611 કરોડના ઉલ્લંઘનની નોટિસ…
નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ(Paytm)ચલાવતી કંપની વન નાઇટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડને પેટીએમ અને તેની બે પેટાકંપનીઓ દ્વારા કુલ રૂપિયા 611 કરોડના કથિત ઉલ્લંઘન માટે ઇડીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ જાહેર…
- નેશનલ
ભૂટાન સુધી દોડશે ઇંડિયન રેલવે! રેલવેએ બનાવી 3500 કરોડની યોજના…
ગુવાહાટી: હવે ટૂંક જ સમયમાં પાડોશી દેશ ભૂટાન ટ્રેન દ્વારા મુસાફરી કરી શકશો. ભારતીય રેલ્વેએ આસામના કોકરાઝારથી ભૂટાનમાં ગેલેફુ સુધી રેલ્વે ટ્રેક નાખવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પૂર્ણ કરી લીધો છે. ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા…
- અમદાવાદ
Ahmedabad માં 2036 ઓલિમ્પિકના આયોજન માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ પૂરજોશમાં…
અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયારી દર્શાવી છે. આ ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ…
- સ્પોર્ટસ
રણજી ફાઇનલમાં કરુણ નાયરે વિદર્ભને મજબૂત સ્થિતિમાં લાવી દીધું…
નાગપુરઃ વિદર્ભએ પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલના પ્રથમ દાવમાં 379 રન બનાવ્યા બાદ કેરળને 342 રન સુધી સીમિત રાખ્યા બાદ આજે ચોથા દિવસે બીજા દાવમાં ચાર વિકેટે 249 રન બનાવીને મૅચ પરની પકડ વધુ મજબૂત કરી હતી. સરસાઈ સાથે વિદર્ભના…
- ગાંધીનગર
GST નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવા લાંચ માંગનારા રાજ્ય વેરા અધિકારીને એસીબી ઝડપ્યો…
ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં કેટલા ગળાડૂબ થઈ ગયા છે તેનો વધુ એક પર્દાફાશ થયો હતો. ગાંધીનગરમાં એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરમાં જ વધુ એક સરકારી અધિકારી લાંચ લેતો ઝડપાયો છે. જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવાના…
- જામનગર
PM Modi જામનગર પહોંચ્યા, એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી રોડ શો યોજાયો…
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાત્રે જામનગર પહોંચ્યા હતાં. એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી તેમનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. એરપોર્ટથી લોકોનું અભિવાદન ઝીલીને પ્રધાનમંત્રી પાયલોટ બંગલા ખાતે પહોચ્યા હતાં અને જામસાહેબ શત્રુશલ્યસિંહજીને તેમના…
- અમદાવાદ
Ahmedabad મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 360 કિલોમીટરનું કામ પૂર્ણ, કામ પૂરજોશમાં…
અમદાવાદ : અમદાવાદની(Ahmedabad)મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં કહ્યું હતું કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 360 કિલોમીટરની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.સમુદ્રની નીચે જે રેલવે ટનલ પર કામગીરી કરવાની છે તેની બે કિલોમીટરની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર છોકરીઓ માટે એચપીવી રસી ઉપલબ્ધ કરાવવા માગે છે: અજિત પવાર…
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યમાં છોકરીઓને કેન્સરથી બચાવવા માટે હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી)ની રસી ઉપલબ્ધ કરાવવાનું વિચારી રહી છે. Also read : મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના…
- આપણું ગુજરાત
Gujarat માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વર્ષ 2015 થી 2019 સુધી પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાની હેઠળ ચાલેલા પાટીદાર આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ(Hardik Patel)સહિત અનેક પાટીદારો પર પોલીસે રાજદ્રોહ સહિતના અનેક કેસો દાખલ કર્યા હતા. જેને પરત ખેંચવા સરકારે કોર્ટમાં દરખાસ્ત કરી હતી. જેને…